ભગવાન જગન્નાથને અતિપ્રિય ચાર રાશિ, સુખ- સમૃદ્ધિ લુટાવીને કરે છે માલામાલ, જીવનમાં રહે છે એશોઆરામ
આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા 27 જૂનથી શરૂ થઈ રહી છે. આ રથયાત્રામાં સામેલ થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. કેટલીક રાશિઓ એવી છે જેના પર ભગવાન જગન્નાથ હંમેશા મહેરબાન રહે છે. પુરી અને અમદાવાદની રથયાત્રા દર વર્ષે ભવ્ય રીતે કાઢવામાં આવે છે. ૩ વિશાળ અને ભવ્ય રથમાં બેઠેલા, ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન … Read more