ભગવાન જગન્નાથને અતિપ્રિય ચાર રાશિ, સુખ- સમૃદ્ધિ લુટાવીને કરે છે માલામાલ, જીવનમાં રહે છે એશોઆરામ

આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા 27 જૂનથી શરૂ થઈ રહી છે. આ રથયાત્રામાં સામેલ થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. કેટલીક રાશિઓ એવી છે જેના પર ભગવાન જગન્નાથ હંમેશા મહેરબાન રહે છે. પુરી અને અમદાવાદની રથયાત્રા દર વર્ષે ભવ્ય રીતે કાઢવામાં આવે છે. ૩ વિશાળ અને ભવ્ય રથમાં બેઠેલા, ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન … Read more

સૂર્યના નક્ષત્રમાં શુક્રનું ગોચર: ત્રણ રાશિના લોકો થશે માલામાલ, મળશે પ્રેમ અને સફળતા!

જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહ ભૌતિક સુખ વગેરેના કારક છે. સૂર્યના કૃતિકા નક્ષત્રમાં શુક્રના પ્રવેશને કારણે કેટલીક રાશિના લોકોને લાભ મળી શકશે. આવો તે વિશે જાણીએ. ભૌતિક સુખોની પ્રાપ્તિ: જ્યારે કુંડળીમાં શુક્ર શુભ સ્થિતિમાં હોય છે, ત્યારે વ્યક્તિને જીવનમાં શુભ પરિણામો અને ભૌતિક સુખ મળે છે. શુક્રએ ૨૬ જૂને પોતાનું નક્ષત્ર પરિવર્તન કર્યું જઈ રહ્યો છે, … Read more

બે અદ્ભુત શુભ યોગમાં ગુપ્ત નવરાત્રીની શરુઆત, ખુશીથી નાચશે પાંચ રાશિ, માતાજી આપશે ધનનું વરદાન!

ગુરુવારથી અષાઢ ગુપ્ત નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને આ નવરાત્રી પાંચ રાશિના લોકોને અપાર લાભ આપશે. ગુપ્ત નવરાત્રી ખૂબ જ શુભ ગુરુ આદિત્ય યોગમાં શરૂ થઈ રહી છે, જે અપાર ધન આપશે. ગુપ્ત નવરાત્રી ૨૬ જૂન, ગુરુવારથી શરૂ થઈ રહી છે. આ ગુપ્ત નવરાત્રી અષાઢ મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી પ્રારંભ થશે અને નવમી … Read more

અમીર બનાવનારા છોડ, ઘરમાં વાવતા જ ખત્મ થઇ જાય છે વાસ્તુ દોષ, નથી ટકતી ગરીબી!

જો ઘરમાં વાસ્તુ દોષ હોય અને આર્થિક સંકટ હોય તો જીવન ખૂબ જ મુશ્કેલીમાં પસાર થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા પાવરફુલ છોડ વિશે જણાવવામાં આવ્યું છે જે ધનને આકર્ષે છે અને ઘરમાં ગરીબી ટકવા નથી દેતા. વાસ્તુ શાસ્ત્રમાં તેવી ઘણી પદ્ધતિઓ અને ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તમને ખુશ અને સમૃદ્ધ બનાવે છે. આ … Read more

આજનું રાશિફળ: ત્રણ રાશિના લોકોના સપના થશે પુરા, સુધરશે આર્થિક સ્થિતિ.. જાણો તમારું

૨૬ જુન ૨૦૨૫, ગુરુવારનો દિવસ જીવનના ઘણા ક્ષેત્રોમાં સંતુલન, સમજણ અને આત્મનિરીક્ષણનો સંદેશ લઈને આવે છે. આજે ઘણી રાશિઓ માટે, આ દિવસ આત્મવિશ્લેષણ અને નવી યોજનાઓની શરૂઆતનો સંકેત આપે છે. કેટલાકને તેમના કાર્યસ્થળ પર માન- સન્માન મળશે, જ્યારે કેટલાકને તેમના પારિવારિક જીવનમાં ખુશી અને ટેકો મળશે. જોકે, મનમાં ચાલી રહેલી અસ્થિરતા અને અનિર્ણાયકતાને દૂર કરવા … Read more

આવશે મહાપ્રલય! ખત્મ થઇ જશે કેદારનાથ- બદ્રીનાથ, લુપ્ત થઇ જશે ગંગા નદી, શું છે ભવિષ્યવાણી?

જરા વિચારો કે જો કેદારનાથ-બદ્રીનાથ ધામ અને ગંગા નદી અદૃશ્ય થઈ જાય તો શું થશે. આવું વિચારતાં જ કમકમાટી છૂટી જાય છે. કરોડો હિન્દુઓની આસ્થા સાથે સંકળાયેલા આ તીર્થસ્થળો વિશે કરવામાં આવેલી આગાહીઓ જાણો. હિન્દુઓને ચાર ધામ અને ગંગા નદીમાં ઊંડી શ્રદ્ધા છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથ અને બદ્રીનાથ ધામના દર્શન માટે ઉત્તરાખંડ પહોંચે … Read more

ત્રણ અતિ ભાગ્યશાળી રાશિ, સુર્યદેવની હંમેશા વરસે છે કૃપા! ધન- સંપત્તિથી ભરાઈ જાય છે ઘર

સૂર્ય દેવને ગ્રહોના રાજા માનવામાં આવે છે. તેઓ અનંત ઊર્જાના ભંડાર છે. જ્યારે તેઓ ઉદિત થાય છે, ત્યારે આખું બ્રહ્માંડ સકારાત્મક ઉર્જાથી જીવંત થઈ જાય છે અને દરેક વ્યક્તિ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. તેઓ ડૂબતાની સાથે જ દુનિયા અંધકાર અને નિરાશામાં ડૂબી જાય છે. આ જ કારણ છે કે લોકો સૂર્યદેવના આશીર્વાદ મેળવવા … Read more

જુનનું છેલ્લું અઠવાડિક રાશિફળ: ચાર રાશિના લોકો બનશે ધનવાન, કોણ રહે સંભાળીને?

૨૪ જૂનથી ૩૦ જૂન, ૨૦૨૫ સુધીનું આ અઠવાડિયું ઘણી રાશિઓ માટે નવી શરૂઆત, પ્રગતિ અને નિર્ણય લેવાનો સમય રહી શકે છે. આ અઠવાડિયે, બધી રાશિના જાતકો કારકિર્દી, સ્વાસ્થ્ય, સંબંધો અને આર્થિક પક્ષમાં કંઈક નવું શીખવા અને સમજવાની તક મેળવી શકે છે. આ અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે તે તમને જણાવીએ. મેષ: આ અઠવાડિયું ઉર્જા … Read more

આર્થિક તંગીથી છો પરેશાન? કરી લો ૫ રૂપિયાના સિક્કાનો આ ઉપાય.. ચમકી જશે કિસ્મત

દરેક વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરવા માંગતો હોય છે. તેના માટે દરેક વ્યક્તિ પોતાના સ્તર પર દિવસ- રાત સખત મહેનત કરતો હોય છે. તેમ છતાં કોઈ વ્યક્તિ જીવનમાં કેટલી સફળતા મેળવશે તે કોઈ કહી શકતું નથી. ઘણી વખત થોડી મહેનત કરનારા લોકો મોટી સફળતા મેળવે છે, જ્યારે ઘણા લોકો સખત મહેનત કરવા છતાં પાછળ રહી જાય … Read more

૩૦ જુને મંગળ- શનિ- કેતુનો ખતરનાખ યોગ! ૨૮ દિવસ સુધી ત્રણ રાશિ પર આવશે તકલીફો જ તકલીફો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બધા ગ્રહો સમયાંતરે ગોચર કરતા રહે છે. તેમના ગોચરને કારણે, ઘણી વખત શુભ અને અશુભ યોગ પણ બને છે, જેનો જાતકો પર ગંભીર પ્રભાવ પડે છે. હવે પણ કંઈક આવું જ થવાનું છે. ૩૦ વર્ષ પછી, મંગળ, શનિ અને કેતુનો ખતરનાક યોગ બની રહ્યું છે. આ દિવસોમાં સિંહ રાશિમાં મંગળ અને કેતુની … Read more