Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
૧૭ દિવસ સુધી બન્ને હાથે બરાબરની નોટો બનાવશે આ ત્રણ રાશિના લોકો.. થશે જોરદાર નફો - Gujarat Beat

૧૭ દિવસ સુધી બન્ને હાથે બરાબરની નોટો બનાવશે આ ત્રણ રાશિના લોકો.. થશે જોરદાર નફો

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું મહત્વ રહેલું છે. બુધને બુદ્ધિ, વિવેક અને જ્ઞાનના દાતા માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં બુધ શુભ સ્થાનમાં હોય છે તેમને જીવનમાં તમામ સુખ- સુવિધાઓ મળે છે. સાથે જ તેમને નોકરી, વ્યવસાય અને કારકિર્દીમાં પણ અપાર સફળતા મળે છે પરંતુ જે લોકોની કુંડળીમાં બુધની સ્થિતિ નબળી હોય છે તેવા લોકોને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ગ્રહોના રાજા બુધ એક નિશ્ચિત સમયે એક રાશિથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે. બુધ સૂર્યની સૌથી નજીકના ગ્રહ છે. બુધની ચાલની અસર તમામ રાશિના લોકોના જીવન પર અલગ- અલગ રીતે જોવા મળતી હોય છે. આ સમયગાળા દરમિયાન, આ ગોચર કેટલીક રાશિઓ માટે નકારાત્મક અસરોથી ભરેલું રહેશે. તો બીજીતરફ કેટલીક રાશિના લોકોને આ સમયે શુભ પરિણામ મળશે. સિંહ રાશિમાં બુધનું ગોચર

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ હાલમાં કર્ક રાશિમાં છે અને ૧૯ મી જુલાઈએ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે અને ૫ ઓગસ્ટ સુધી આ રાશિમાં રહેશે. આ પછી ૨૨ ઓગસ્ટે બુધ સિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિના લોકોને વિશેષ લાભ થશે

મિથુન: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિના સ્વામી ગ્રહ બુધ છે. તેવી સ્થિતિમાં બુધ સિંહ રાશિમાં પ્રવેશવાથી ઘણી રાશિના લોકોને વિશેષ લાભ થશે. બુધના ગોચરને કારણે આ રાશિના લોકોને બિઝનેસમાં સફળતા મળશે. તેમજ પોતાની બુદ્ધિમત્તાના આધારે તેઓ દરેક કાર્યમાં સફળ થશે.

કર્કઃ- તમને જણાવી દઈએ કે બુધ ૧૯ જુલાઈએ જ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોને વિશેષ લાભ મળવાના છે. આ રાશિના લોકોને બિઝનેસમાં સફળતા મળશે. તેવી સ્થિતિમાં રોકાણથી લાભ થવાની શક્યતાઓ જણાય છે.

કન્યા: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિના જાતકો માટે બુધના ગોચરનો સમયગાળો શુભ રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન ફાયદો થશે. વેપારના વિસ્તરણ માટે આ સમય સાનુકૂળ છે.

તુલા: તમને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે બુધનું ગોચર કોઈ વરદાનથી ઓછું નથી. આ સમયગાળા દરમિયાન તમને કારકિર્દી અને વ્યવસાયના ક્ષેત્રમાં સફળતા મળશે. એટલું જ નહીં, આ સમયે રોકાણથી લાભ થશે.

વૃશ્ચિકઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃશ્ચિક રાશિના લોકોને આ સમયે તેમના કરિયરમાં સફળતા મળશે. તો બીજીતરફ નોકરીયાત લોકો માટે પ્રમોશનની તકો છે. ૫ ઓગસ્ટ સુધી આ રાશિના જાતકોને બિઝનેસમાં જબરદસ્ત ફાયદો થઈ રહ્યો છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)