Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
gujaratbeat, Author at Gujarat Beat - Page 35 of 43

જાણો દિવાળી પર સુરણની શાકભાજી ખાવાનું ખાસ કારણ

સૂરણ કે જિમ્મીકંદનું શાક આમ તો સામાન્ય દિવસોમાં પણ ઘરમાં લગભગ ના બરાબર જ બનતું હોય છે પરંતુ દિવાળીના ખાસ અવસર પર તેને ઘરમાં બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના વડીલો તેની ડિમાંડ ચોક્કસથી રાખતા હોય છે. દરેક દિવાળી પર સુરણ કે જિમ્મીકંદ બનાવવાની પરંપરા ઘણા વિસ્તારોમાં સદીઓથી ચાલી આવે છે. ચાલો જાણીએ … Read more

શું ખરેખર હોય છે ભૂત પ્રેત? ગરુડ પુરાણમાં રહેલો છે આ રહસ્યનો જવાબ

દરેક વ્યક્તિ જીવે છે ત્યારે જીવન શું છે તેનો અનુભવ લે છે. પરંતુ શું મૃત્યુ પછી જીવન છે? શું દુનિયામાં ખરેખર ભૂત પ્રેત હોય છે? શું મૃત્યુ પછી જીવન છે? આ સવાલ પર દુનિયામાં ઘણા સંશોધનો થયા છે પરંતુ આજ સુધી સાચો જવાબ મળ્યો નથી. લોકો કહે છે કે મૃત્યુ પછીનું જીવન હોય છે કે … Read more

દિવાળીના દિવસે કરી લો આ ચાર કામ, માં લક્ષ્મી બનાવશે ધનપતિ.. જાણો

દિવાળીનો તહેવાર ૨૪ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે ઘરમાં માં લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે માં લક્ષ્મીજી ધરતી પર આવે છે અને દરેક ઘરમાં વિચરણ કરે છે. દિવાળીના દિવસે માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે લોકો અલગ- અલગ પ્રકારના ઉપાયો કરે છે. માનવામાં આવે છે કે દિવાળીના દિવસે કરવામાં આવેલા … Read more

ધનવાન બનવા માટે કરો લવિંગનો આ ઉપાય, જીવના મળશે દરેક ક્ષેત્રમાં સફળતા

એવું માનવામાં આવે છે કે મેલીવિદ્યા અથવા કોઈપણ યુક્તિ ફક્ત ભારતમાં જ થાય છે, પરંતુ વાસ્તવમાં વિશ્વમાં કેટલાક બીજા પણ એવા દેશો છે જ્યાં યુક્તિઓ કરવામાં આવે છે. ભારતનું નામ એટલા માટે આવે છે કારણ કે અહીં લોકો અંધશ્રદ્ધાના નામે પોતાના બાળકોનું બલિદાન આપવા માટે તૈયાર થઇ જતા હોય છે અને અંધશ્રદ્ધાની તમામ હદ વટાવી … Read more

રાતના સમયે વાળ અને નખ કેમ નથી કાપવામાં આવતા? ૯૯ ટકા લોકોને નથી ખબર તેનું કારણ

હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ છે. ધર્મમાં માનનારા લોકો તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે. તેમાંથી એક માન્યતા એ છે કે રાત્રે વાળ અને નખ ના કાપવા. કદાચ તમે પણ રાત્રે વાળ અને નખ નહીં કાપતા હોવ. વડીલો તેમ કરવાની ના પાડતા હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવું કેમ થાય છે? રાત્રે … Read more

દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની પત્નીને કહેલી આ ચાર મહત્વપૂર્ણ વાત, સ્ત્રીઓ જાણી લે તો થશે ઘણા લાભ..

મહાભારતની કથા તો દરેક લોકો જાણે જ છે. આ કથા યુદ્ધ, ઈર્ષ્યા, લાલચ અને પ્રતિશોધની હતી. પરંતુ આ એક કથામાં આવી ઘણી વાર્તાઓ છુપાયેલ હતી, જેના પર આપણું ધ્યાન આકર્ષિત થઇ શક્યું નહિ. દ્રુપદ નરેશ રાજાની પુત્રી દ્રૌપદીના લગ્ન આમતો અર્જુન સાથે થયા હતા, પરંતુ માતાના આદેશોનો ભંગ ન કરી શકવાના સંજોગોમાં પાંચ પાંડવોએ દ્રૌપદીને … Read more

આખરે કેમ શ્રી કૃષ્ણે કર્યા હતા ૧૬ હજાર વિવાહ? થયા હતા દોઢ લાખથી વધુ પુત્ર.. જાણો

ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિની ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વિવિધ સ્થળોએ જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મથુરા- વૃંદાવન- દ્વારકા સહિત અનેક સ્થળોએ જન્માષ્ટમીનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ ઉજવવામાં આવશે. આ પ્રસંગે એક રસપ્રદ દંતકથા જાણીએ કે શા માટે ભગવાન કૃષ્ણએ ૧૬ … Read more

ઘરની આ દિશામાં રાખવી સાવરણી, ક્યારેય નહીં થાય પૈસાની કમી

સાવરણી એક એવી વસ્તુ છે જે દરેક ઘરમાં જોવા મળે છે. તેનો મુખ્ય ઉપયોગ ઘરની સફાઈમાં કરવામાં આવે છે. તેની અમે તેને ઘરના કોઈપણ ખૂણામાં મૂકી દેતા હોઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખૂબ જ શુભ ગણાય છે. જો તમે તેની યોગ્ય રીતે કાળજી લો છો, તો તે તમને ધનવાન પણ … Read more

મહિલાઓ પર આ રીતે ગરોળીનું પડવું હોય છે શુભ, ધન- સંપત્તિથી ભરાઈ જાય છે ઘર

દરેક ઘરમાં ગરોળી ઘણી વાર જોવા મળે છે. તે આમથી તેમ ચાલતી રહે છે. ઘરના થોડા સભ્યો તેનાથી ભયભીત પણ થાય છે. જો કે આ એવું ઘરેલું જંતુ છે જેનાથી કોઈ નુકસાન નથી થતું. ઘરોમાં ગરોળીનું દેખાવું ધનની માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. ગરોળી તમારા કોઈ અંગ ઉપર પડે તો તેના અલગ અલગ લાભ … Read more

મંદિરેથી આ દિવસે જૂતા- ચપ્પલની ચોરી થવું માનવામાં આવે છે શુભ! જાણો શું છે કારણ

મંદિરમાંથી જૂતા- ચંપલની ચોરીને લઈને ઘણી માન્યતાઓ છે. જ્યારે મંદિરમાંથી જૂતા- ચંપલની ચોરી થવાને એક સામાન્ય પ્રથા માનવામાં આવે છે, તો જ્યોતિષ અનુસાર તે એક શુભ શુકન હોય છે. ખાસ કરીને જ્યારે તે શનિવારનો દિવસ હોય. આ દિવસે મંદિરમાંથી જૂતા- ચપ્પલ ગુમ થવાનો અર્થ છે કે જલ્દી જ તમને ખરાબ સમયમાંથી આઝાદી મળવાની છે અને … Read more