જાણો દિવાળી પર સુરણની શાકભાજી ખાવાનું ખાસ કારણ
સૂરણ કે જિમ્મીકંદનું શાક આમ તો સામાન્ય દિવસોમાં પણ ઘરમાં લગભગ ના બરાબર જ બનતું હોય છે પરંતુ દિવાળીના ખાસ અવસર પર તેને ઘરમાં બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના વડીલો તેની ડિમાંડ ચોક્કસથી રાખતા હોય છે. દરેક દિવાળી પર સુરણ કે જિમ્મીકંદ બનાવવાની પરંપરા ઘણા વિસ્તારોમાં સદીઓથી ચાલી આવે છે. ચાલો જાણીએ … Read more