Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Gujarati Beat, Author at Gujarat Beat - Page 10 of 10

મહિલાઓ પુજામાં નથી ફોડી શકતી નારિયેળ, જાણો તેની પાછળની અસલી કહાની

હિન્દુ ધર્મમાં માન્યતાઓ અને પરંપરાઓનું વિશેષ મહત્વ છે. આ અંતર્ગત હિંદુ ધર્મમાં નારિયેળને પવિત્ર ફળ માનવામાં આવે છે. નારિયેળનો ઉપયોગ મોટાભાગના શુભ અને ધાર્મિક કાર્યોમાં થાય છે અને નારિયેળ વિના તે કાર્યો અધૂરા માનવામાં આવે છે. આ કારણથી તેનો ઉપયોગ પૂજા, હવન અને યજ્ઞ વગેરેમાં થાય છે. સાથે જ તમને જણાવી દઈએ કે નારિયેળ પાણીને … Read more

મૃત્યુ પછી શું? માણસને તે વખતે કેવો થાય છે અનુભવ, ક્યાં જાય છે આત્મા? જાણો

મૃત્યુ વખતે વ્યક્તિ કેવું અનુભવે છે, મૃત્યુ પછી તેનું શું થાય છે, તે ગરુડ પુરાણમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે. મૃત્યુ સમયે, વ્યક્તિને તમામ કાર્યો યાદ આવે છે. ઇન્દ્રિયો હળવી બને છે. આત્મા યમલોકમાં ગયા પછી પાછી આવે છે. મૃત્યુ જ અંતિમ સત્ય છે. જેટલા લોકો આનાથી ડરે છે, તેટલું જ તેઓ તેના વિશે જાણવા માટે … Read more

બટર અને ચીઝ શું છે, બન્ને વચ્ચેના અંતર અને ખાવાના ફાયદા- નુકસાન અંગે જાણો..

બટર અને ચીઝ, આજે નાસ્તામાં બ્રેડ સાથે શું લગાવીને ખાવું. કે આ બેમાંથી કયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પ્રશ્ન તમારા મનમાં કોઈ ને કોઈ સમયે આવ્યો જ હશે. ઘણા લોકો એવા છે જેમને માખણ અને ચીઝ વચ્ચેનો મૂળભૂત તફાવત પણ જાણતા નથી હોતા. તો બીજીતરફ મોટાભાગના લોકોને એ પણ ખ્યાલ નથી હોતો કે આ … Read more

પત્નીને ક્યારેય ના કહેવી આ પાંચ વાત, નહીંતર બરબાદ થઈ જશે જીવન

લગ્ન કરવું જેટલું સહેલું છે, એટલું જ સુખી દાંપત્ય જીવન જીવવું મુશ્કેલ છે. જ્યારે તમે લગ્ન પછી એક વ્યક્તિ માંથી બે બની જાઓ છો ત્યારે તમારે તમારા જીવનસાથીની પસંદ અને નાપસંદની સંભાળ લેવી પડે છે. ઘણી વખત રિલેશનશિપમાં નાની નાની વસ્તુઓ અસ્વસ્થ થઈ જાય છે. આવામાં સુખી જીવન જીવવા માટે કેટલીક એવી વાતો છે, જેને … Read more

આ પાંચ જગ્યાથી ભાગવામાં ના કરો પળભરની વાર, જીવ અને સમ્માન બન્નેથી ધોઈ બેસશો હાથ

જીવનમાં તમારા ધનનું રક્ષણ કરવા કરતાં તમારા જીવન અને સન્માનની રક્ષા કરવી વધુ મહત્ત્વનું છે. આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી છે. તેમણે એવી પરિસ્થિતિઓ વિશે જણાવ્યું કે જેમાં વ્યક્તિ ઘેરાયેલો હોય ત્યારે તરત જ નીકળી જવું જોઈએ. નહીંતર તેનું જીવન અને સન્માન બન્નેનું નુકસાન થાય છે. જો કોઈ વ્યક્તિ … Read more

મુકેશ અંબાણીના ઘરમાં કામ કરવા વાળાઓને મળે છે લાખોનો પગાર, પણ જોબ ટેસ્ટ છે UPSC થી પણ ટફ

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી રાજા-મહારાજાઓ જેવું જીવન જીવે છે. તેમની પાસે મુંબઈમાં એક વૈભવી ઘર ‘એન્ટીલિયા’ છે, જે વિશ્વના રોયલ રેસિડેન્સ બકિંગહામ પેલેસ પછી બીજા ક્રમે આવે છે. અંબાણીના ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના આ લક્ઝરી હાઉસની સામે ફાઈવ સ્ટાર કે સેવન સ્ટાર હોટેલોનું પણ કઈ ના આવે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સુંદર … Read more