Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
GENERAL Archives - Gujarat Beat

હાહાકાર મચાવવા આવી રહ્યા શનિ, જલ્દી થશે પાંચ રાશિના લોકોનો કર્મોનો હિસાબ

શનિ અઢી વર્ષ સુધી મીન રાશિમાં રહેશે. તેથી ૨૦૨૫ થી ૨૦૨૭ નો સમય મીન રાશિના લોકો માટે તો કષ્ટદાયી તો છે જ, પરંતુ કેટલીક અન્ય રાશિઓ માટે પણ પરેશાન કરશે. આ લોકોને કરિયરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારે આર્થિક સંકટ, બીમારી અથવા અકસ્માતનો સામનો કરવો પડી શકે છે. બે રાશિ પર શનિની ધૈયા: … Read more

સોના જેવું ચમકશે કરિયર, ત્રણ રાશિના લોકોના ઘરે આવશે મહાલક્ષ્મી, ૭ જુલાઈથી રહેશે ચાંદી ચાંદી

ભૌતિક સુખ અને ઐશ્વર્યના દાતા શુક્ર હાલમાં મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ૭ જુલાઈએ કર્ક રાશિમાં પહોંચતાની સાથે જ આ રાશિની શુભતા વધશે કારણ કે ચંદ્રને બુધ અને શુક્રનો સહયોગ મળી જશે. શુક્ર ૩૦ જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. શુક્રનું રાશિ પરિવર્તન કેટલીક રાશિના લોકો માટે … Read more

હનુમાનજી ઉપરાંત આ સાત લોકો પણ છે અમર, આજેપણ ધરતી પર છે તેમનું અસ્તિત્વ, એક તો છે દૈત્યોના રાજા

હનુમાનજીને ભગવાન શિવના અગિયારમાં રુદ્ર અવતાર પણ માનવામાં આવે છે. સનાતન ધર્મ અનુસાર હનુમાનજી ચિરંજીવી એટલે કે અમર છે. એવું માનવામાં આવે છે કે તેઓ હજુ પણ આ પૃથ્વી પર હાજર છે. માત્ર હનુમાનજી જ નહીં, તેમના સિવાય અન્ય સાત ચિરંજીવીઓ છે જે અમર છે. આજે આપણે તેમના વિશે જ જાણીશું. હનુમાન જીઃ હનુમાનજી, જેમને … Read more

જોતજોતામાં અમીર બનાવી દેશે સાવરણીના આ અસરકારક ઉપાય, બસ કરવું પડશે આ કામ

હિન્દુ ધર્મમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રની વાત કરીએ તો ઝાડુને લઈને ઘણા નિયમો આપવામાં આવ્યા છે. આ પ્રમાણે જો ઘરમાં સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ ના કરવામાં આવે તો અનેક પ્રકારના વાસ્તુ દોષો ઉત્પન્ન થઈ શકે છે. જેના કારણે ઘરમાં નકારાત્મકતાનો વાસ થવા લાગે છે અને ઘરની સુખ- શાંતિ દૂર થઈ … Read more