Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
RELIGIOUS Archives - Page 13 of 50 - Gujarat Beat

તુલસીમાં ઉગી જાય આ છોડ તો છુપાઈને કરી લો આ ઉપાય, તમારા દ્વાર પર દોડતા આવશે માં લક્ષ્મી

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું પવિત્ર સ્થાન છે. માનવામાં આવે છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. તુલસીની નિયમિત પૂજા કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. તેની સાથે ભગવાન વિષ્ણુજીની કૃપા પણ વરસે છે. લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે. માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં સકારાત્મકતા રહે છે. … Read more

ગુડ ન્યુઝ! કર્ક રાશિમાં અદ્ભુત યુતિ, ત્રણ રાશિના લોકોના ઘરે આ તારીખથી થશે ધન વર્ષા

વૈદિક જ્યોતિષ અનુસાર જુલાઈમાં રસપ્રદ ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે. આ કારણે જુલાઈ ૨૦૨૪ નો મહિનો કેટલીક રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. હકીકતે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ધન, પ્રેમ, સુંદરતા અને ભૌતિક સુખ આપનાર શુક્રનું ગોચર થઈ રહ્યું છે. ૭ જુલાઈએ શુક્ર ગોચર કરશે અને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ૧૬ જુલાઈએ ગ્રહોના રાજા સૂર્ય … Read more

ભૂલથી પણ માં લક્ષ્મી અને ધન કુબેરની આસપાસ ના રાખવી આ વસ્તુઓ, ખુશીઓ છીનવતા નહીં લાગે વાર

હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક દેવી- દેવતાઓની દિશા નિર્ધારિત કરવામાં આવી છે. જેમ કે ઉત્તર દિશા દેવી લક્ષ્મી સાથે ભગવાન કુબેરને સમર્પિત છે. તેથી કેટલીક વસ્તુઓ ઉત્તર દિશામાં રાખવી અશુભ માનવામાં આવે છે. ભૂલથી પણ આ વસ્તુઓને ઉત્તર દિશામાં ન રાખો, નહીં તો અપ્રિય ઘટના બની શકે છે. આવો વિગતે જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર … Read more

ઊંઘતી વખતે માથા પાસે રાખી લો આ વસ્તુઓ, મળશે ચમત્કારિક પરિણામો

વાસ્તુ શાસ્ત્રમાં ઊંઘવાની દિશાની સાથે સાથે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને ધન- સમૃદ્ધિને આકર્ષિત કરી શકાય છે. આ માટે સૂતી વખતે તમારા પલંગ પાસે કેટલીક ખાસ વસ્તુઓ રાખો, જેનાથી ઘણી સમસ્યાઓ દૂર થશે અને આર્થિક લાભ પણ થશે. દૂધઃ જો તમે વારંવાર આર્થિક તંગી અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો રાત્રે … Read more

ઘોડાની આ મૂર્તિ બનાવી શકે છે કરોડપતિ, ઘરમાં લગાવતા જ દેખાશે ચમત્કારિક પરિવર્તન

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઘણી એવી શુભ વસ્તુઓ રાખી શકાય છે જે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. તેવી જ રીતે વાસ્તુ શાસ્ત્ર તેમજ ફેંગશુઈમાં ઘોડાની મૂર્તિને શુભ માનવામાં આવે છે. તેને રાખવાથી જીવનમાં ઘણી ચમત્કારી અસર જોવા મળે છે. ફેંગશુઈ ટિપ્સઃ વાસ્તુ શાસ્ત્રની સાથે ફેંગશુઈને પણ ઘરમાં ઘોડાની મૂર્તિ રાખવાને ફાયદાકારક ગણાવ્યું છે. ફેંગશુઈ … Read more

આજનું રાશિફળ: બુધવારનો દિવસ પાંચ રાશિના લોકો માટે વરદાન સમાન, ગણેશજીની કૃપાથી થશે અટકેલા કામ

વૈદિક જ્યોતિષમાં કુલ ૧૨ રાશિનું વર્ણન કરવામાં આવ્યું છે. દરેક રાશિ પર કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે. રાશિફળનું આકલન ગ્રહો અને સ્ટાર્સની ચાલના આધારે કરવામાં આવે છે. ૨૬ મી જૂન ૨૦૨૪ ના રોજ બુધવાર છે. બુધવાર ભગવાન ગણેશને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિ … Read more

૭ જુલાઈથી આવતા ૨૩ દિવસ સુધી ત્રણ રાશિના લોકોને રહેશે ચાંદી ચાંદી, ધનના દેવતા વરસાવશે પૈસા જ પૈસા!

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્રની રાશિમાં પરિવર્તન તેની સાથે નકારાત્મક અને સકારાત્મક બંને પરિણામો લાવે છે. હાલમાં, શુક્ર મિથુન રાશિમાં સ્થિત છે, જે પછીથી ચંદ્ર રાશિમાં ગોચર કરશે. જ્યાં તે ૩૦ મી જુલાઈ સુધી ગોચર કરશે. જુલાઈ મહિનામાં ૭ તારીખની સવારે શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. જે કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. … Read more

રસોડામાં આ દિશામાં રાખેલો ગેસ સ્ટવ લઇ આવે છે બમ્પર પૈસો, જીવનમાં ક્યારેય નથી થતી પૈસાની કમી

વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું ઘણું મહત્વ રહેલું છે. જો ઘર વાસ્તુ પ્રમાણે બને તો સકારાત્મકતા આવે છે જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, પરિવારના સભ્યો સાથે રહે છે અને વ્યક્તિની પ્રગતિ થાય છે. બીજી તરફ જો ઘર વાસ્તુ પ્રમાણે ન બને અથવા ઘરમાં વાસ્તુ દોષ હોય તો વ્યક્તિને જીવનભર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પૈસાની અછત … Read more

પાંચ દિવસ પછી શનિની ચાલમાં પરિવર્તન ત્રણ રાશિ પર પડશે ભારે, જીવન પર પડશે ઊંડી અસર

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ફળદાયી પરિણામો આપનાર અને ન્યાયના દાતા તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં શનિદેવની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. કુંડળીમાં શનિની અશુભ અસરને ઓછી કરવા અને શુભ પ્રભાવ વધારવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. વૈદિક જ્યોતિષ અનુસાર શનિ ૩૦ જૂને બપોરે ૧૨:૩૫ કલાકે તેમની સ્વરાશિ કુંભ રાશિમાં વક્રી … Read more

૮ જુલાઈથી પાંચ રાશિનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, શનિના નક્ષત્રમાં રાહુનો પ્રવેશ આપશે અપાર ધન

વૈદિક જ્યોતિષમાં માયાવી ગ્રહ રાહુ અને ન્યાયના દેવતા શનિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ અને રાહુ મિત્ર ગ્રહ પણ છે. ટૂંક સમયમાં જ શનિ અને રાહુને લઈને એક રસપ્રદ સ્થિતિ ઊભી થવા જઈ રહી છે. હકીકતમાં ૮ જુલાઈએ રાહુ નક્ષત્ર બદલીને ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી … Read more