Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
RELIGIOUS Archives - Page 50 of 50 - Gujarat Beat

ઘરમાં આ રીતે ક્યારેય ના રાખો જૂતા- ચપ્પલ, શનિદેવ કરી દે છે આખું જીવન બરબાદ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની તમામ વસ્તુઓને ચોક્કસ અને યોગ્ય દિશામાં રાખવી શુભ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જૂતા અને ચપ્પલ રાખવા માટે પણ દિશા નિર્ધારિત કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો ઉંબરા પર પગરખાં અને ચપ્પલ ઉતારતા હોય છે. જ્યારે કેટલાક લોકો જૂતા અને ચપ્પલ લઈને ઘરની અંદર ચાલ્યા આવતા હોય છે. વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ આ … Read more

જાણો કેમ ભગવાન ગણેશે કરવા પડ્યા હતા બે લગ્ન, ઘણી રોચક છે આ પૌરાણિક કથા

હિન્દુ ધર્મમાં પ્રચલિત માન્યતાઓના આધારે, ભગવાન ગણેશને તમામ દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. એટલું જ નહીં દરેક શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. લગ્ન હોય કે કોઈ પણ ધાર્મિક વિધિ હોય, ભગવાન ગણેશ બધા દેવતાઓમાં સૌથી પહેલા પૂજનીય હોય છે. એટલું જ નહીં, એવું કહેવામાં આવે છે કે દરેક શુભ કાર્ય … Read more

મૃત્યુ સાથે જોડાયેલા આ સપના આપે છે ખુબજ શુભ સંકેત, ઘણી જલ્દી ચમકી શકે છે કિસ્મત

ઊંઘમાં સપના જોવા એ કુદરતી પ્રક્રિયા છે. એવું માનવામાં આવે છે કે આપણા મગજમાં જે કંઈ ચાલી રહ્યું હોય તે આપણે સપનામાં પણ જોઈએ છીએ. જો કે સ્વપ્ન શાસ્ત્રો સપના વિશે કહેતા હોય છે કે સપનાનો સંબંધ આપણા વાસ્તવિક જીવન સાથે પણ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર મૃત્યુ સંબંધિત કેટલાક સપના શુભ સંકેત આપે છે. … Read more

આ છે શનિદેવના સૌથી પ્રસિદ્ધ મંદિર, દર્શન કરવાથી દરેક મનોકામના થાય છે પૂરી

વૈદિક જ્યોતિષમાં શનિદેવને કર્મના દાતા કહેવામાં આવે છે. મતલબ કે શનિદેવ માણસ જેવા કર્મ કરે છે તેમને તેવા જ ફળ આપે છે. સાથે જ શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. આજે અમે તમને શનિદેવના વિશ્વ પ્રસિદ્ધ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એવું માનવામાં આવે છે કે જે લોકો આ મંદિરોમાં જાય છે અને શનિદેવના … Read more

જાણો મની પ્લાન્ટ લગાવવાની સાચી જગ્યા અને પદ્ધતિ, આર્થિક સ્થિતિ બનશે મજબુત

આજના સમયમાં દરેક ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવેલો હોય છે. લોકો ખાસ કરીને ડેકોરેશન માટે મની પ્લાન્ટનો ઉપયોગ કરવા લાગ્યા છે. ઘરની સજાવટ માટે મની પ્લાન્ટનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. લોકો દરેક જગ્યાએ મની પ્લાન્ટ લગાવે છે, મની પ્લાન્ટ વેલા જેવો હોય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ મની પ્લાન્ટને ધન દાયક છોડ કહેવામાં આવ્યો છે. કહેવાય … Read more

કરોળિયાના જાળાથી લઈને કાળી બિલાડી સુધી, આ દસ ઘટના જણાવે છે તમારી ઉપર છે શનિની અશુભ દ્રષ્ટિ

શનિ ગ્રહનો દોષ તમારા જીવનમાં ખળભળાટ મચાવી શકે છે. જો શનિની પ્રભાવ તમારા ઘર પાર પડે, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હવે એક સવાલ એ પણ છે કે આપણા ઉપર શનિની અશુભ છાયા છે કે નહીં તે આપણે કેવી રીતે જાણી શકીએ? સામાન્ય રીતે તે કુંડળી જોઈને શોધી શકાય છે પરંતુ … Read more

કિન્નરોને ભૂલથી પણ ના આપવી આ વસ્તુઓ, નહીંતર થઇ જશો બરબાદ

કિન્નરનું નામ સાંભળતા જ મનમાં એવી પ્રજાતિનો વિચાર આવે છે જે ન તો પુરુષ હોય કે ન તો સ્ત્રી. પરંતુ જો આપણે વડીલોની વાતો પર ધ્યાન આપીએ તો કહેવાય છે કે જો કિન્નર કોઈને દિલથી દુઆ આપે છે તો તે ચોક્કસ પૂરી થાય છે. તેથી જ ભૂલીને પણ કોઈ કિન્નરની બદદુઆ ના લો. આ જ … Read more

સામાન્ય દેખાતી ગરોળી તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો શું કરવું પડશે

આજકાલ દરેક ઘરની આસપાસ ગરોળી હોવી સામાન્ય વાત છે. જ્યારે પણ લોકો આ ગરોળીને જુએ છે તો કેટલાક તેને મારીને ભગાડવાની કોશિશ કરે છે તો કેટલાક તેના પર બહુ ધ્યાન નથી આપતા અને ગરોળીને નજરઅંદાજ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરની આ સાધારણ જ દેખાતી ગરોળી તમને કરોડપતિ બનાવી શકે છે. … Read more

આ ત્રણ લોકો પર વરસે છે હમેશા શનિદેવનો પ્રકોપ, ભૂલથી પણ ના કરવા આ કામ

શનિદેવ સૌથી શક્તિશાળી દેવતાઓમાંના એક છે. તેમના આશીર્વાદ જેટલા વધુ ફળ આપે છે, તેમનો ગુસ્સો તેનાથી પણ વધુ ખતરનાક છે. એકવાર જેના પર શનિદેવ ગુસ્સે થાય છે, તેના ખરાબ દિવસો શરૂ થઇ જાય છે. આથી દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ કે શનિદેવ તેમનાથી ક્યારેય નારાજ ના થાય. આ વાતોને જ ધ્યાનમાં રાખીને, આજે અમે તમને … Read more