Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
તો આ કામ માટે નીતા અંબાણી રોજ પોતાનું આલીશાન ઘર કરાવે છે ખાલી - Gujarat Beat

તો આ કામ માટે નીતા અંબાણી રોજ પોતાનું આલીશાન ઘર કરાવે છે ખાલી

એ તો બધા જાણે છે કે અંબાણી હાઉસ ભારતનું બીજું સૌથી મોટું ઘર છે. જો કે તેમના ઘરે જવાનો મોકો માત્ર સેલિબ્રિટીને જ મળે છે. આજે અમે તમને અંબાણી હાઉસ વિશે એક એવી વાત કહેવા માંગીએ છીએ, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. હા, તમને જાણીને નવાઈ લાગશે કે અંબાણી હાઉસ દરરોજ ખાલી કરાવવામાં આવે છે.

જો કે તમને આ સાંભળીને થોડું વિચિત્ર લાગ્યું હશે, પરંતુ આ સાચું છે. જણાવી દઈએ કે નીતા અંબાણી દરરોજ પોતાનું ઘર ખાલી કરાવે છે. હવે તેઓ આવું કેમ કરે છે, તે તમને આગળ વાંચ્યા પછી જ ખબર પડશે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે નીતા અંબાણી કથક કરવા સિવાય સ્વિમિંગના પણ શોખીન છે.

ઉલ્લેખનીય છે કે જે ફ્લોર પર અંબાણી હાઉસ બનાવવામાં આવ્યું છે, એટલે કે જે ફ્લોર પર અંબાણી પરિવાર રહે છે, ત્યાં મોટા સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યા છે. હકીકતમાં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી દિવસ દરમિયાન સ્વિમિંગ કરે છે અને આ જ કારણથી તેમનું ઘર દરરોજ ખાલી કરવામાં આવે છે જેથી સ્વિમિંગ કરતી વખતે કોઈ વ્યક્તિ નીતા અંબાણીની નજીક ના રહી શકે.

નોંધનીય છે કે સામાન્ય રીતે તે ત્રણ માળ ખાલી કરવામાં આવે છે અને ઉપરના માળે અમુક લોકોને જ આવવા દેવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ દરમિયાન જો કોઈ વ્યક્તિ ત્યાં જોવા મળે છે, તો તેને તરત જ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. વાસ્તવમાં એવું કહેવાય છે કે નીતા અંબાણી પોતાના તમામ શોખ પૂરા કરે છે અને તે સ્વિમિંગને પણ એક ખાસ કસરત માને છે.

આ જ કારણ છે કે તે રોજ તરવાનું ભુલતા નથી. બાય ધ વે આ વાંચીને તમે સમજી જ ગયા હશો કે અંબાણી હાઉસ દરરોજ કેમ ખાલી કરવામાં આવે છે. અંબાણી હાઉસના આ નિયમ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.