Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Gujarat Beat - Page 10 of 52 -

ગ્રહોના રાજાનું ગોચર, સૂર્યની જેમ ચમકશે પાંચ રાશિનું નસીબ.. આવી જશે જમાનો

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ પોતાના નિશ્ચિત સમયે ગોચર કરે છે. તમને જણાવી દઈએ કે ૧૬ જુલાઈના રોજ ગ્રહોના રાજા સૂર્ય પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. કર્ક રાશિમાં સૂર્યની રાશિ પરિવર્તનને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. જ્યોતિષમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. … Read more

આવનારા સાત દિવસમાં નોકરી મળશે કે થશે ધન લાભ, અઠવાડિક રાશિફળથી જાણો તમારા વિશે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૮ જુલાઈથી ૧૪ જુલાઈ ૨૦૨૪ સુધીનો સમય તમામ ૧૨ રાશિ માટે ખાસ રહેશે. ચાલો જાણીએ ધંધાકીય, આર્થિક, સ્વાસ્થ્ય, કરિયર જેવી અલગ અલગ અનેક બાબતોમાં જુલાઈનું બીજું અઠવાડિયું તમારા માટે કેવું રહેશે. મેષ: રેસ્ટોરન્ટ સંબંધિત કામ સાથે જોડાયેલા લોકોની આવકમાં વધારો થશે. કોઈ મોટો પ્રોજેક્ટ પૂરો થયા પછી આર્થિક લાભ થશે. પૈસા ઉધાર … Read more

શનિ- રાહુ મળીને બનાવી રહ્યા છે એવો યોગ, આઠ રાશિના લોકોને મળશે ભારે સફળતા

રાહુ હાલમાં ગુરુના ઘર મીન રાશિમાં અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં સ્થિત છે. ૮ જુલાઈએ તેઓ શનિના નક્ષત્ર ઉત્તરાભાદ્રપદમાં પ્રવેશ કરશે અને ૧૬ માર્ચ ૨૦૨૫ સુધી આ નક્ષત્રમાં રહેશે. રાહુ શનિની જેમ જ કામ કરે છે કારણ કે કહેવાય છે કે શનિવત રાહુ. રાહુ આનંદ પસંદ કરનાર છે અને તેઓ જે નક્ષત્રમાં જઈ રહ્યા છે તેનો સ્વભાવ … Read more

રક્ષાબંધન પછી મંગળની મોટી હલચલ, આ ચાર રાશિના લોકોનો આવશે સારો સમય

મંગળ એ સાહસ અને ઉર્જાના કારક ગ્રહ છે જે ચોક્કસ સમયગાળામાં રાશિચક્રમાં ફેરફાર કરે છે. મંગળનું રાશિ પરિવર્તન મેષથી મીન સુધીની રાશિઓને અસર કરે છે. ઓગસ્ટમાં રક્ષાબંધન પછી મંગળનું ગોચર એક મોટી જ્યોતિષીય ઘટના માનવામાં આવે છે. વાસ્તવમાં મંગળ ઓગસ્ટમાં તેના દુશ્મન બુધની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મંગળ મિથુન રાશિમાં જવાને કારણે કેટલીક રાશિના … Read more

૧૫ નવેમ્બર સુધી પાંચ રાશિના લોકો પર શનિ કરશે ધન વર્ષા, કમાશે ખુબજ

વૈદિક જ્યોતિષમાં શનિની સ્થિતિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિદેવ ચોક્કસ સમયાંતરે વક્રી અને માર્ગીય થાય છે. શનિની ઉલટી કે સીધી ચાલ માનવ જીવન તેમજ દેશ અને દુનિયાને સીધી અસર કરે છે. હાલમાં શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં વક્રી સ્થિતિમાં છે. શનિનો જન્મ ૩૦ જૂન ૨૦૨૪ ના રોજ થયો હતો અને ૧૫ … Read more

પાંચ રાશિ માટે અનલકી રહેશે ૨૦૨૫ નું વર્ષ, નહી મળે નસીબનો સાથ

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સંપત્તિ, સુખ અને આરામ ઇચ્છતો હોય છે. જીવનમાં એક પણ વસ્તુની કમી હોય તો વ્યક્તિ દિવસ- રાત વિચારે છે. ઘણી વખત વ્યક્તિ માનસિક તણાવનો શિકાર પણ બની જાય છે. ૨૦૨૫ નું નવું વર્ષ આવવાનું છે, તેથી દરેકના મનમાં એક પ્રશ્ન હોય છે કે નવું વર્ષ તેમના માટે શું લઈને આવી રહ્યું … Read more

૮ જુલાઈથી ત્રણ રાશિના લોકો બનાવવા લાગશે ધન, મળશે મોટી સફળતા, ઓળખ અને લકઝરી લાઈફ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શનિની જેમ રાહુ અને કેતુને એવા ગ્રહોની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે જેના અશુભ પરિણામો જીવન પર ભારે અસર કરે છે. રાહુ-કેતુ દોઢ વર્ષમાં રાશિ બદલી નાખે છે અને હંમેશા વક્રી ચાલ ચાલે છે. તેથી તેમના શુભ અને અશુભ પરિણામોની અસર પણ લાંબા સમય સુધી રહે છે. ૮ જુલાઈ, ૨૦૨૪ ના રોજ કેતુ … Read more

સોના જેવું ચમકશે કરિયર, ત્રણ રાશિના લોકોના ઘરે આવશે મહાલક્ષ્મી, ૭ જુલાઈથી થશે ચાંદી ચાંદી

ભૌતિક સુખ અને ઐશ્વર્યના દાતા શુક્ર હાલમાં મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ૭ જુલાઈએ કર્ક રાશિમાં પહોંચતાની સાથે જ આ રાશિની શુભતા વધશે કારણ કે ચંદ્રને બુધ અને શુક્રનો સહયોગ મળશે. શુક્ર ૩૦ જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. શુક્રનું રાશિ પરિવર્તન કેટલીક રાશિના લોકો માટે ખૂબ … Read more

દેવ સુઈ જશે પણ જાગશે આ ચાર રાશિના લોકોનું ભાગ્ય, ચાતુર્માસના ચાર મહિનામાં મળશે દુનિયાનું દરેક સુખ

ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાતુર્માસના ચાર મહિનામાં યોગ નિદ્રામાં જાય છે. તેથી આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય નથી થતું. ચાતુર્માસનું માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી જ વિશેષ મહત્વ નથી પરંતુ જ્યોતિષની દૃષ્ટિએ પણ વિશેષ છે. આ વખતે આ ચાર મહિના કેટલાક લોકોનું કિસ્મત ચમકાવશે. આ વર્ષે ચાતુર્માસના ચાર મહિનામાં ચાર રાશિના લોકોનું ભાગ્ય સારું રહેશે. દેવશયની … Read more

૧૩૯ દિવસ સુધી વક્રી શનિ વરસાવશે આ પાંચ રાશિ પર કહેર, રહે સૌથી વધારે સતર્ક

કર્મફળના દાતા શનિદેવ શનિવાર ૨૯ જૂન, ૨૦૨૪ ના રોજ તેમની મૂળ ત્રિકોણ કુંભ રાશિમાં વક્રી થઈ ગયા છે. ૧૫ નવેમ્બર ૨૦૨૪ સુધી શનિ વક્રી ચાલ ચાલશે. શનિની વક્રી ચાલ પાંચ રાશિના લોકોને પરેશાન કરી શકે છે, તેથી આગામી સાડા ચાર મહિના સુધી કેટલીક બાબતોમાં સાવધ રહેવું પડશે. વૃષભ: આ લોકો માટે શનિની વક્રી ચાલ નકારાત્મક … Read more