બિલાડીથી વધારે અશુભ હોય છે આ સાત જાનવરોનું રસ્તો કાપવું, કષ્ટથી મૃત્યુ સુધીનો થઇ શકે છે સામનો

કલ્પના કરો કે તમે કોઈ સારા કામ માટે ક્યાંક જઈ રહ્યા છો અને રસ્તામાં અચાનક એક બિલાડી તમારો રસ્તો ઓળંગી જાય છે. તો નક્કી એ જોઈને તમારા મનમાં ડર કે મૂંઝવણ પેદા થઇ જશે. તમારા પગ એક ક્ષણ માટે થંભી જશે. આપણે ઘણી વાર સાંભળ્યું છે કે બિલાડીનો રસ્તો ઓળંગવો અશુભ છે. આવી સ્થિતિમાં, તમે … Read more

સાંજના સમયે ભૂલથી પણ ના કરો આ પાંચ કામ, નારાજ થઇ જાય છે માં લક્ષ્મી.. શરુ થઇ જાય છે ખરાબ સમય

હિંદુ શાસ્ત્રોમાં દરેક વસ્તુ માટે વિશેષ નિયમો રહેલા છે. એવું માનવામાં આવે છે કે તે નિયમોનું પાલન કરવાથી પરિવાર અને જીવનમાં સુખ- શાંતિ બનેલી રહે છે. આ ઉપરાંત ભગવાનના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે સાંજના સમયે ક્યા કામ ના કરવા જોઈએ. દરવાજા ના હોવા જોઈએ બંધ: ઘરના દરવાજા સાંજે … Read more

એક પગ પર ઉભા રહીને જપો શનિદેવનો આ મંત્ર, દુનિયાની બધી મુસીબતો રહેશે દુર

મુસીબત ક્યારેય કહીને નથી આવતી, જ્યારે તે આવે છે, ત્યારે મોટા લોકોનો પણ નાશ કરી નાખે છે. તમારામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેણે જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો ના કર્યો હોય. જીવનમાં સુખ અને દુ:ખ આવતા -જતા રહે છે. જો કે, કેટલીકવાર કેટલીક ખાસ મુશ્કેલીઓ આપણા જીવનને ફેવિકોલની જેમ વળગી રહે છે અને પછી … Read more

શું તમે જાણો છો શનિદેવની આઠ પત્નીઓના નામ? શનિદેવ ક્રોધિત થાય તો આવી રીતે કરે છે શાંત

ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેઓ લોકોને તેમના કર્મોના આધારે સુખ કે દુ:ખ આપે છે. કહેવાય છે કે શનિદેવનો ક્રોધ ખૂબ જ ખતરનાક હોય છે. જો તેઓ કોઈ વ્યક્તિ પર ગુસ્સે થઈ જાય છે, તો તેના જીવનમાં દુ:ખનો પૂર આવી જાય છે. આ સ્થિતિમાં તેમના ગુસ્સાને શાંત કરવો ખૂબ મુશ્કેલ બની … Read more

જાણો ગરોળીનું કયા અંગ પર પડવું કરાવે છે શુકન.. થાય છે ધન લાભ

ગરોળી મોટાભાગે ઘરમાં જોવા મળતી હોય છે અને ગરોળીનું આપણા શરીરમાં ચડવું કે પડવું સામાન્ય બાબત હોય છે. ગરોળી એક એવો જીવ છે કે જે માનવ શરીરમાં ચડવાના શુભ અને અશુભ પરિણામો આપે છે. ગરોળીના અશુભ પ્રભાવથી બચવા માટે લોકો ઘણીવાર ગરોળીની નજીક જવામાં ડરતા હોય છે અને આ સાથે જ મોટાભાગે લોકો ગરોળી પર … Read more

ઘરમાં આ રીતે ક્યારેય ના રાખો જૂતા- ચપ્પલ, શનિદેવ કરી દે છે આખું જીવન બરબાદ

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની તમામ વસ્તુઓને ચોક્કસ અને યોગ્ય દિશામાં રાખવી શુભ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જૂતા અને ચપ્પલ રાખવા માટે પણ દિશા નિર્ધારિત કરવામાં આવી છે. સામાન્ય રીતે લોકો ઉંબરા પર પગરખાં અને ચપ્પલ ઉતારતા હોય છે. જ્યારે કેટલાક લોકો જૂતા અને ચપ્પલ લઈને ઘરની અંદર ચાલ્યા આવતા હોય છે. વાસ્તુ શાસ્ત્રની દૃષ્ટિએ આ … Read more

જાણો કેમ ભગવાન ગણેશે કરવા પડ્યા હતા બે લગ્ન, ઘણી રોચક છે આ પૌરાણિક કથા

હિન્દુ ધર્મમાં પ્રચલિત માન્યતાઓના આધારે, ભગવાન ગણેશને તમામ દેવી-દેવતાઓમાં પ્રથમ પૂજનીય માનવામાં આવે છે. એટલું જ નહીં દરેક શુભ કાર્ય પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. લગ્ન હોય કે કોઈ પણ ધાર્મિક વિધિ હોય, ભગવાન ગણેશ બધા દેવતાઓમાં સૌથી પહેલા પૂજનીય હોય છે. એટલું જ નહીં, એવું કહેવામાં આવે છે કે દરેક શુભ કાર્ય … Read more

મૃત્યુ સાથે જોડાયેલા આ સપના આપે છે ખુબજ શુભ સંકેત, ઘણી જલ્દી ચમકી શકે છે કિસ્મત

ઊંઘમાં સપના જોવા એ કુદરતી પ્રક્રિયા છે. એવું માનવામાં આવે છે કે આપણા મગજમાં જે કંઈ ચાલી રહ્યું હોય તે આપણે સપનામાં પણ જોઈએ છીએ. જો કે સ્વપ્ન શાસ્ત્રો સપના વિશે કહેતા હોય છે કે સપનાનો સંબંધ આપણા વાસ્તવિક જીવન સાથે પણ હોય છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર મૃત્યુ સંબંધિત કેટલાક સપના શુભ સંકેત આપે છે. … Read more

મુકેશ અંબાણીના ઘરમાં કામ કરવા વાળાઓને મળે છે લાખોનો પગાર, પણ જોબ ટેસ્ટ છે UPSC થી પણ ટફ

ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી રાજા-મહારાજાઓ જેવું જીવન જીવે છે. તેમની પાસે મુંબઈમાં એક વૈભવી ઘર ‘એન્ટીલિયા’ છે, જે વિશ્વના રોયલ રેસિડેન્સ બકિંગહામ પેલેસ પછી બીજા ક્રમે આવે છે. અંબાણીના ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના આ લક્ઝરી હાઉસની સામે ફાઈવ સ્ટાર કે સેવન સ્ટાર હોટેલોનું પણ કઈ ના આવે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સુંદર … Read more

આ છે શનિદેવના સૌથી પ્રસિદ્ધ મંદિર, દર્શન કરવાથી દરેક મનોકામના થાય છે પૂરી

વૈદિક જ્યોતિષમાં શનિદેવને કર્મના દાતા કહેવામાં આવે છે. મતલબ કે શનિદેવ માણસ જેવા કર્મ કરે છે તેમને તેવા જ ફળ આપે છે. સાથે જ શનિવારે શનિદેવની પૂજા કરવાનો નિયમ છે. આજે અમે તમને શનિદેવના વિશ્વ પ્રસિદ્ધ મંદિરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એવું માનવામાં આવે છે કે જે લોકો આ મંદિરોમાં જાય છે અને શનિદેવના … Read more