Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Gujarat Beat - Page 52 of 52 -

નીતા અંબાણીના ડ્રાઈવર પણ જીવે છે વૈભવી અને આલિશાન જિંદગી, મળે છે મહિનાનો આટલો પગાર

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી વિશ્વનું એક જાણીતું નામ છે. મુકેશ અંબાણીની સાથે સાથે તેમનો આખો પરિવાર પણ સમગ્ર વિશ્વમાં જાણીતો છે. તમને જણાવી દઈએ કે અંબાણીનો પરિવાર વિશ્વના સૌથી મોંઘા રહેણાંક મિલકતોમાંની એક એન્ટિલિયામાં રહે છે, જેમાં 27 માળ છે. મુકેશ અંબાણી જેટલી લોકપ્રિય છે, એટલા જ તેમના પત્ની નીતા અંબાણી પણ પ્રખ્યાત છે. … Read more

જાણો મની પ્લાન્ટ લગાવવાની સાચી જગ્યા અને પદ્ધતિ, આર્થિક સ્થિતિ બનશે મજબુત

આજના સમયમાં દરેક ઘરમાં મની પ્લાન્ટ લગાવવામાં આવેલો હોય છે. લોકો ખાસ કરીને ડેકોરેશન માટે મની પ્લાન્ટનો ઉપયોગ કરવા લાગ્યા છે. ઘરની સજાવટ માટે મની પ્લાન્ટનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. લોકો દરેક જગ્યાએ મની પ્લાન્ટ લગાવે છે, મની પ્લાન્ટ વેલા જેવો હોય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ મની પ્લાન્ટને ધન દાયક છોડ કહેવામાં આવ્યો છે. કહેવાય … Read more

કરોળિયાના જાળાથી લઈને કાળી બિલાડી સુધી, આ દસ ઘટના જણાવે છે તમારી ઉપર છે શનિની અશુભ દ્રષ્ટિ

શનિ ગ્રહનો દોષ તમારા જીવનમાં ખળભળાટ મચાવી શકે છે. જો શનિની પ્રભાવ તમારા ઘર પાર પડે, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હવે એક સવાલ એ પણ છે કે આપણા ઉપર શનિની અશુભ છાયા છે કે નહીં તે આપણે કેવી રીતે જાણી શકીએ? સામાન્ય રીતે તે કુંડળી જોઈને શોધી શકાય છે પરંતુ … Read more

શું બિયર પીવાથી પથરી બહાર નીકળી જાય છે? જાણો વિશેષજ્ઞ આ અંગે શું કહે છે?

પથરીનો દુખાવો ખૂબ જ ખતરનાક હોય છે. જ્યારે તે ઉપદે છે ત્યારે માણસની સહનશક્તિ જવાબ આપી દે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ માત્ર એટલું જ ઈચ્છે છે કે કંઈપણ કરીને તેની કિડનીમાંથી આ પથરી નીકળી જાય. જ્યારે પથરી કદમાં નાની હોય ત્યારે વધુ પાણી અને પદાર્થોનું સેવન કરીને તેને પેશાબ દ્વારા બહાર કાઢી શકાય છે. પરંતુ … Read more

કિન્નરોને ભૂલથી પણ ના આપવી આ વસ્તુઓ, નહીંતર થઇ જશો બરબાદ

કિન્નરનું નામ સાંભળતા જ મનમાં એવી પ્રજાતિનો વિચાર આવે છે જે ન તો પુરુષ હોય કે ન તો સ્ત્રી. પરંતુ જો આપણે વડીલોની વાતો પર ધ્યાન આપીએ તો કહેવાય છે કે જો કિન્નર કોઈને દિલથી દુઆ આપે છે તો તે ચોક્કસ પૂરી થાય છે. તેથી જ ભૂલીને પણ કોઈ કિન્નરની બદદુઆ ના લો. આ જ … Read more

સામાન્ય દેખાતી ગરોળી તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો શું કરવું પડશે

આજકાલ દરેક ઘરની આસપાસ ગરોળી હોવી સામાન્ય વાત છે. જ્યારે પણ લોકો આ ગરોળીને જુએ છે તો કેટલાક તેને મારીને ભગાડવાની કોશિશ કરે છે તો કેટલાક તેના પર બહુ ધ્યાન નથી આપતા અને ગરોળીને નજરઅંદાજ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરની આ સાધારણ જ દેખાતી ગરોળી તમને કરોડપતિ બનાવી શકે છે. … Read more

આ ત્રણ લોકો પર વરસે છે હમેશા શનિદેવનો પ્રકોપ, ભૂલથી પણ ના કરવા આ કામ

શનિદેવ સૌથી શક્તિશાળી દેવતાઓમાંના એક છે. તેમના આશીર્વાદ જેટલા વધુ ફળ આપે છે, તેમનો ગુસ્સો તેનાથી પણ વધુ ખતરનાક છે. એકવાર જેના પર શનિદેવ ગુસ્સે થાય છે, તેના ખરાબ દિવસો શરૂ થઇ જાય છે. આથી દરેક વ્યક્તિએ પ્રયત્ન કરવો જોઈએ કે શનિદેવ તેમનાથી ક્યારેય નારાજ ના થાય. આ વાતોને જ ધ્યાનમાં રાખીને, આજે અમે તમને … Read more