Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Religous - Page 43 of 52 - Gujarat Beat

શું ખરેખર હોય છે ભૂત પ્રેત? ગરુડ પુરાણમાં રહેલો છે આ રહસ્યનો જવાબ

દરેક વ્યક્તિ જીવે છે ત્યારે જીવન શું છે તેનો અનુભવ લે છે. પરંતુ શું મૃત્યુ પછી જીવન છે? શું દુનિયામાં ખરેખર ભૂત પ્રેત હોય છે? શું મૃત્યુ પછી જીવન છે? આ સવાલ પર દુનિયામાં ઘણા સંશોધનો થયા છે પરંતુ આજ સુધી સાચો જવાબ મળ્યો નથી. લોકો કહે છે કે મૃત્યુ પછીનું જીવન હોય છે કે … Read more

દિવાળી પર આ વિધિથી કરી લો લક્ષ્મી- ગણેશની પૂજા, રાતોરાત થઇ જશો ધનવાન, અનેક ગણું મળશે ફળ

હિંદુ ધર્મમાં દિવાળી ખાસ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. કહેવાય છે કે દિવાળીના નવા દિવસોમાં પૂજા- પાઠનું ખાસ ફળ મળે છે. કાર્તિક માસ ભગવાન વિષ્ણુજી અને માં લક્ષ્મીજીની પૂજા માટે સમર્પિત છે. આ માસમાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો ઉજવવામાં આવે છે. દિવાળીના બીજા દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે. તે દિવસે ગોવર્ધન પૂજાનું ખાસ મહત્વ છે. … Read more

તિજોરીમાં પૈસાની જગ્યા પર રાખો આ વસ્તુઓ, થવા લાગશે ધન વર્ષા, જીવન થઇ જશે ન્યાલ

દરેક વ્યક્તિ જીવનમાં પૈસા કમાવાનું ઈચ્છે છે. તેને પ્રાપ્ત કરવામાં સખત મહેનત કરવી પડે છે. જો કે જીવનમાં પ્રગતિ માત્ર સખત મહેનતથી જ મળે છે. ઘણી વાર કિસ્મત સાથ આપતી નથી અને ધનનો સંચય કરી શકતા નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુને તમારા લોકરમાં રાખવાથી તમારા જીવનમાં વધુ ધનને આકર્ષિત કરવામાં મદદ કરે છે. ચાલો … Read more

દિવાળીના દિવસે કરી લો આ ચાર કામ, માં લક્ષ્મી બનાવશે ધનપતિ.. જાણો

દિવાળીનો તહેવાર ૨૪ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસે ઘરમાં માં લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ દિવસે માં લક્ષ્મીજી ધરતી પર આવે છે અને દરેક ઘરમાં વિચરણ કરે છે. દિવાળીના દિવસે માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે લોકો અલગ- અલગ પ્રકારના ઉપાયો કરે છે. માનવામાં આવે છે કે દિવાળીના દિવસે કરવામાં આવેલા … Read more

આ ૧૧ ઉપાય વરસાવશે શનિની કૃપા, જીવનમાં પાછા ફરીને નહીં આવે દુઃખ ભરેલા દિવસ

જ્યોતિષ શાસ્ત્રો અનુસાર દરેક વ્યક્તિને જીવનમાં ક્યારેકને ક્યારેક શનિદેવની મહાદશાનો સામનો કરવો પડે છે. શનિદેવને કર્મ ફળદાતાના નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે શનિદેવ વ્યક્તિને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. સારા કર્મ કરતા વ્યક્તિને શુભ અને ખરાબ કર્મ કરતા વ્યક્તિને અશુભ ફળ આપે છે. માન્યતા છે કે શનિદેવ કોઈનાથી પ્રસન્ન થાય છે તો … Read more

પૂજા કરતી વખતે દીવો ઓલવાઈ જવો અપશુકન છે? આરતી કરતી વખતે કઈ વાતોનું રાખવું ધ્યાન, જાણો..

હિંદુ ધર્મમાં ઘણા પ્રકારની માન્યતાઓ અને રીતિરિવાજો છે. પૂજા દરમિયાન દીવો ઓલવાઈ જાય તેને અશુભ માનવામા આવે છે. કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં પહેલા દીવો પ્રગટાવીને શરૂઆત થાય છે. બીજીતરફ કોઈપણ કાર્યક્રમની શરૂઆત દીવો પ્રગટાવવાથી થાય છે. માન્યતા અનુસાર દીવો પ્રગટાવી દેવતાઓની આરતી કરવાથી તેમનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દીવો પ્રગટાવી આરતી કરવાથી અંધકાર દૂર થાય … Read more

ધનવાન બનવા માટે કરો લવિંગનો આ ઉપાય, જીવના મળશે દરેક ક્ષેત્રમાં સફળતા

એવું માનવામાં આવે છે કે મેલીવિદ્યા અથવા કોઈપણ યુક્તિ ફક્ત ભારતમાં જ થાય છે, પરંતુ વાસ્તવમાં વિશ્વમાં કેટલાક બીજા પણ એવા દેશો છે જ્યાં યુક્તિઓ કરવામાં આવે છે. ભારતનું નામ એટલા માટે આવે છે કારણ કે અહીં લોકો અંધશ્રદ્ધાના નામે પોતાના બાળકોનું બલિદાન આપવા માટે તૈયાર થઇ જતા હોય છે અને અંધશ્રદ્ધાની તમામ હદ વટાવી … Read more

રાતના સમયે વાળ અને નખ કેમ નથી કાપવામાં આવતા? ૯૯ ટકા લોકોને નથી ખબર તેનું કારણ

હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ છે. ધર્મમાં માનનારા લોકો તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે. તેમાંથી એક માન્યતા એ છે કે રાત્રે વાળ અને નખ ના કાપવા. કદાચ તમે પણ રાત્રે વાળ અને નખ નહીં કાપતા હોવ. વડીલો તેમ કરવાની ના પાડતા હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવું કેમ થાય છે? રાત્રે … Read more

દિવાળીના દિવસે કરી લો માત્ર આ ચાર કામ, માં લક્ષ્મી કરશે પૈસાનો વરસાદ, છલકાઈ જશે કુબેરના ભંડાર

દિવાળીનો તહેવાર ૨૪ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તે દિવસે ઘરમાં લક્ષ્મી- પૂજન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે તે દિવસે માં લક્ષ્મીજી ધરતી પર આવે છે અને દરેક ઘરમાં આશીર્વાદ આપવા આવે છે. દિવાળીના દિવસે માં લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. માનવામાં આવે છે કે દિવાળીના દિવસે કરવામાં આવેલા આ ઉપાયોથી … Read more

તુલસીના પાંદડા નહીં મૂળ પણ છે ચમત્કારિક, આ કામ કરતા જ વરસવા લાગે છે ધન

હિન્દુ ધર્મમાં તુલસીને પૂજનીય માનવામાં આવે છે અને તેમને દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. તુલસીના અનેક ફાયદાઓને કારણે મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુજીને તુલસીની પૂજા, જળ અને તુલસી અર્પણ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મી- નારાયણના આશીર્વાદ મળે છે. જયારે જ્યોતિષમાં તુલસીના પાન … Read more