Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Religous - Page 44 of 52 - Gujarat Beat

રસ્તામાં પડેલી મળે આ વસ્તુ તો ચમકી જાય છે ભાગ્ય! બસ, કરવું પડે આવું એક કામ

જીવનમાં જ્યારે સૌભાગ્યનું આગમન થાય છે ત્યારે ઘણા પ્રકારના સંકેત મળવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્રમાં તેવા સંકેતો વિશે વિસ્તારથી જણાવ્યું છે. તેમાં રાત્રે દેખાવમાં આવતા સપનાની સાથે તમારી આજુબાજુ થનારી ઘટનાઓ પણ સામેલ છે. આજે આપણે કેટલાક તેવા સંકેતો વિશે જાણીશું જે આપણને રસ્તામાં ચાલતા દરમિયાન મળે છે. ઉદાહરણ તરીકે રસ્તામાં ચાલતા … Read more

મોટામાં મોટી સમસ્યા દુર કરે છે નાનકડું લવિંગ, જાણો તેના ચમત્કારિક ઉપાય

ગ્રહો અને નક્ષત્રોની દશા અને દિશા દરેક વ્યક્તિ પર અસર કરે છે. જ્યોતિષમાં એવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેના ઉપયોગથી ગ્રહોને શાંત કરી શકાય છે. નાની લવિંગ માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ તેની સાથે જોડાયેલા જ્યોતિષીય ઉપાયો પણ વિશેષ લાભ આપે છે. ધન લાભ, સંકટોથી મુક્તિ અને ભાગ્યને મજબૂત કરવા માટે લવિંગના … Read more

દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની પત્નીને કહેલી આ ચાર મહત્વપૂર્ણ વાત, સ્ત્રીઓ જાણી લે તો થશે ઘણા લાભ..

મહાભારતની કથા તો દરેક લોકો જાણે જ છે. આ કથા યુદ્ધ, ઈર્ષ્યા, લાલચ અને પ્રતિશોધની હતી. પરંતુ આ એક કથામાં આવી ઘણી વાર્તાઓ છુપાયેલ હતી, જેના પર આપણું ધ્યાન આકર્ષિત થઇ શક્યું નહિ. દ્રુપદ નરેશ રાજાની પુત્રી દ્રૌપદીના લગ્ન આમતો અર્જુન સાથે થયા હતા, પરંતુ માતાના આદેશોનો ભંગ ન કરી શકવાના સંજોગોમાં પાંચ પાંડવોએ દ્રૌપદીને … Read more

આખરે કેમ શ્રી કૃષ્ણે કર્યા હતા ૧૬ હજાર વિવાહ? થયા હતા દોઢ લાખથી વધુ પુત્ર.. જાણો

ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિની ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વિવિધ સ્થળોએ જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મથુરા- વૃંદાવન- દ્વારકા સહિત અનેક સ્થળોએ જન્માષ્ટમીનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ ઉજવવામાં આવશે. આ પ્રસંગે એક રસપ્રદ દંતકથા જાણીએ કે શા માટે ભગવાન કૃષ્ણએ ૧૬ … Read more

ઘરની આ દિશામાં રાખવી સાવરણી, ક્યારેય નહીં થાય પૈસાની કમી

સાવરણી એક એવી વસ્તુ છે જે દરેક ઘરમાં જોવા મળે છે. તેનો મુખ્ય ઉપયોગ ઘરની સફાઈમાં કરવામાં આવે છે. તેની અમે તેને ઘરના કોઈપણ ખૂણામાં મૂકી દેતા હોઈએ છીએ પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં સાવરણી ખૂબ જ શુભ ગણાય છે. જો તમે તેની યોગ્ય રીતે કાળજી લો છો, તો તે તમને ધનવાન પણ … Read more

હાથમાં ખંજવાળથી લઈને ગરોળીને જોવા સુધીના, આ સાત વસ્તુઓ આપે છે સંકેત..

જ્યોતિષશાસ્ત્રમાં આવા કેટલાક સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આર્થિક લાભો સાથે સંકળાયેલા છે. જો તમને આ સંકેતો મળે છે, તો સમજી લો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહ્યા છે અને તમારા જીવનમાં પૈસા આવવાના છે. તો ચાલો વિલંબ કર્યા વગર આ સંકેતો વિશે જાણીએ. આ સંકેતોને શુભ માનવામાં આવે છે. કીડીઓ જોવી: કાળા … Read more

મહિલાઓ પર આ રીતે ગરોળીનું પડવું હોય છે શુભ, ધન- સંપત્તિથી ભરાઈ જાય છે ઘર

દરેક ઘરમાં ગરોળી ઘણી વાર જોવા મળે છે. તે આમથી તેમ ચાલતી રહે છે. ઘરના થોડા સભ્યો તેનાથી ભયભીત પણ થાય છે. જો કે આ એવું ઘરેલું જંતુ છે જેનાથી કોઈ નુકસાન નથી થતું. ઘરોમાં ગરોળીનું દેખાવું ધનની માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. ગરોળી તમારા કોઈ અંગ ઉપર પડે તો તેના અલગ અલગ લાભ … Read more

મંદિરેથી આ દિવસે જૂતા- ચપ્પલની ચોરી થવું માનવામાં આવે છે શુભ! જાણો શું છે કારણ

મંદિરમાંથી જૂતા- ચંપલની ચોરીને લઈને ઘણી માન્યતાઓ છે. જ્યારે મંદિરમાંથી જૂતા- ચંપલની ચોરી થવાને એક સામાન્ય પ્રથા માનવામાં આવે છે, તો જ્યોતિષ અનુસાર તે એક શુભ શુકન હોય છે. ખાસ કરીને જ્યારે તે શનિવારનો દિવસ હોય. આ દિવસે મંદિરમાંથી જૂતા- ચપ્પલ ગુમ થવાનો અર્થ છે કે જલ્દી જ તમને ખરાબ સમયમાંથી આઝાદી મળવાની છે અને … Read more

જો પૂજા દરમિયાન ખરાબ નીકળે છે નારિયેળ, તો ભગવાન તમને આપી રહ્યા છે આ ખાસ સંકેત, જાણો શું?

નારિયેળ એક એવું ફળ છે જેનો ઉપયોગ ભોજનની સાથે પૂજામાં પણ થતો હોય છે. નારિયેળનો ઉપયોગ દરેક શુભ કાર્યમાં થાય છે. કહેવાય છે કે નારિયેળનો ઉપયોગ કરવાથી બધા જ કામ શુભ રીતે થઇ જાય છે. માન્યતા અનુસાર લોકો નારિયેળને માતા- લક્ષ્મીનું પ્રતિક માને છે. જો કોઈ પૂજામાં નારિયેળનો ઉપયોગ ના કરવામાં આવેલો હોય તો તે … Read more

સાંજે આ સમયે કરવી પૂજા, આ ચાર મંત્રના દરરોજ જાપથી જીવનમાં આવશે આ મોટા પરિવર્તન

શાસ્ત્રોમાં સવારે અને સાંજે પૂજાનું વિશેષ મહત્વ બતાવામાં આવ્યું છે. સવાર- સાંજ દીવો પ્રગટાવીને જો મંત્રોનો જાપ કરવામાં આવે તો ભગવાન ટૂંક સમયમાં પ્રસન્ન થાય છે. સાંજના સમયે દીવો પ્રગટાવીને કરવામાં આવેલા મંત્ર જાપનું વિશેષ લાભ બતાવવામાં આવ્યુ છે. તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. ફક્ત સવારે જ … Read more