પીપળાના પાંદડા સાથે જોડાયેલ આ ઉપાયો કરવાથી થશે ચમત્કાર, પૈસાની તંગી થશે દુર
સનાતન ધર્મમાં અનેક વૃક્ષો અને છોડ તેવા છે જેમાં દેવતાઓ નિવાસ કરે છે અને તેમની પૂજા કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આ છોડમાં તુલસી, શમીનો છોડ, વડનું વૃક્ષ, પીપળનું વૃક્ષ વગેરેનો સમાવેશ થાય છે. આજે આપણે પીપળાના ઝાડ વિશે જાણીશું. તેવું માનવામાં આવે છે કે પીપળના ઝાડમાં ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશા નિવાસ … Read more