Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
HEALTH Archives - Gujarat Beat

પેટ ભરવાનો સરળ રસ્તો કે સ્વાસ્થ્ય માટે જોખમ? જાણો ઈન્સ્ટન્ટ નુડલ્સની અસલિયત

પોતાની વ્યસ્ત જીવનશૈલીમાં ઘણા લોકો માટે ઇન્સ્ટન્ટ નૂડલ્સ એક સરળ અને સ્વાદિષ્ટ ખોરાકનો વિકલ્પ બની ગયો છે. બાળકોને પણ આ ફાસ્ટ ફૂડ ગમે છે જે ગણતરીની મિનિટોમાં તૈયાર કરી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ટેસ્ટી ઇન્સ્ટન્ટ નૂડલ્સ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું … Read more

ઉનાળામાં રોજ ખાશો કેરી તો થશે અનેક ફાયદા, મળશે ઘણી શારીરિક સમસ્યાઓથી છુટકારો.. જાણીને ખુશ થઇ જશો

સામાન્ય રીતે કેરી વિશ્વમાં સૌથી વધુ ખાવામાં આવતા ફળો પૈકી એક છે. તેનો મીઠો સ્વાદ લોકોને તેના રસિયા બનાવી દે છે. કેરીનો ઉદભવ આશરે પાંચ હજાર વર્ષ પહેલાં ભારતમાં થયો હતો. આજે ખાવામાં આવતી કેરીની કેટલીક સામાન્ય જાતો મેક્સિકો, પેરુ, ઇક્વેડોરમાં પણ ઉગાડવામાં આવે છે. કેરી ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક પણ હોય છે. … Read more

કેરી ખરીદતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર થઇ શકે છે ગંભીર બીમારીઓ.. જાણો

ઉનાળાના ઋતુની વિશેષતા હોય છે કે આ સીઝન શરૂ થતાની સાથે જ બજારમાં વિવિધ પ્રકારનાં ફળ આવવા લાગે છે. ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા ગણાતી કેરી પણ બજારમાં આવી જાય છે. હા, ઉનાળામાં કેરીનો ખૂબ ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આજે છે. કારણ કે ગરમીની સિઝનમાં કેરી શરીરને ઠંડક આપે છે અને સ્વાદમાં પણ એકદમ સ્વાદિષ્ટ હોય … Read more

બટર અને ચીઝ શું છે, બન્ને વચ્ચેના અંતર અને ખાવાના ફાયદા- નુકસાન અંગે જાણો..

બટર અને ચીઝ, આજે નાસ્તામાં બ્રેડ સાથે શું લગાવીને ખાવું. કે આ બેમાંથી કયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પ્રશ્ન તમારા મનમાં કોઈ ને કોઈ સમયે આવ્યો જ હશે. ઘણા લોકો એવા છે જેમને માખણ અને ચીઝ વચ્ચેનો મૂળભૂત તફાવત પણ જાણતા નથી હોતા. તો બીજીતરફ મોટાભાગના લોકોને એ પણ ખ્યાલ નથી હોતો કે આ … Read more

શું બિયર પીવાથી પથરી બહાર નીકળી જાય છે? જાણો વિશેષજ્ઞ આ અંગે શું કહે છે?

પથરીનો દુખાવો ખૂબ જ ખતરનાક હોય છે. જ્યારે તે ઉપદે છે ત્યારે માણસની સહનશક્તિ જવાબ આપી દે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ માત્ર એટલું જ ઈચ્છે છે કે કંઈપણ કરીને તેની કિડનીમાંથી આ પથરી નીકળી જાય. જ્યારે પથરી કદમાં નાની હોય ત્યારે વધુ પાણી અને પદાર્થોનું સેવન કરીને તેને પેશાબ દ્વારા બહાર કાઢી શકાય છે. પરંતુ … Read more