Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
RELIGIOUS Archives - Page 17 of 50 - Gujarat Beat

આજથી ખુલશે ચાર રાશિના ભાગ્યનું તાળું.. મળશે ગુડ ન્યુઝ.. વાંચો અઠવાડિક રાશિફળ

અઠવાડિયાની શરૂઆતમાં, ચંદ્ર પહેલેથી જ તુલા રાશિમાં બિરાજમાન હશે. ત્યાં લગભગ અઢી દિવસ રોકાયા બાદ તે વૃશ્ચિક રાશિમાં અને પછી અઠવાડિયાના છેલ્લા દિવસે ધન રાશિ પહોંચશે. અઠવાડિયાનો મધ્ય અને પછી છેલ્લો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે નિર્જળા એકાદશી ૧૮ મી જૂને છે અને પ્રદોષ વ્રત ૧૯ મી જુને છે, જ્યારે જેઠ વદ … Read more

૨૦ દિવસ પછી રાહુ ત્રણ રાશિ પર મહેરબાન, આવશે કરિયરમાં ઉછાળો અને ભારે ધન

જ્યોતિષશાસ્ત્રમાં છાયા ગ્રહ રાહુને સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે. રાહુ દોઢ વર્ષમાં ગોચર કરે છે અને હંમેશા વક્રી ચાલ ચાલે છે. કુંડળીમાં રાહુની સ્થિતિ વ્યક્તિને રાજાથી રંક અને રંકને રાજા બનાવી શકે છે. વર્ષ ૨૦૨૩ માં રાહુ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે રાહુ ૧૮ મે ૨૦૨૫ સુધી મીન રાશિમાં રહેશે. … Read more

પ્રગતિ મેળવવાની સોનેરી તક, એક નહીં બે વખત બની રહ્યો આ અદ્ભુત શુભ યોગ

શુભ કાર્યો માટે નક્ષત્રનું શુભ હોવું ખૂબ જ જરૂરી છે. ૨૭ નક્ષત્રોનું પોતાનું મહત્વ છે, જેમાંથી પુષ્ય નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે. તે આઠમું નક્ષત્ર છે અને ગુરુ તેના સ્વામી છે. પ્રતિકૂળ સંજોગો પણ આ નક્ષત્રમાં અનુકૂળ થઇ જાય છે. ગુરુવારે આવનારું પુષ્ય નક્ષત્ર વધુ શુભ હોય છે. પુષ્ય નક્ષત્રમાં સોનું, ચાંદી અને અન્ય … Read more

આવનારા સાત દિવસ આ જન્મતારીખના લોકો માટે ધમાકેદાર, સામે ચાલીને આવશે પૈસા

જ્યોતિષ શાસ્ત્રની જેમ અંક જ્યોતિષ દ્વારા પણ વ્યક્તિ પોતાનું ભવિષ્ય, વ્યક્તિત્વ વગેરે જાણી શકે છે. માત્ર એટલો જ તફાવત છે કે અંક જ્યોતિષમાં જન્મતારીખમાંથી મેળવેલા મૂળાંક દ્વારા ભવિષ્ય જાણી શકાય છે. મૂળાંક એ જન્મ તારીખનો સરવાળો છે. ઉદાહરણ તરીકે, કોઈપણ મહિનાની ૧ લી, દસમી, ૧૯મી અને ૨૮મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક ૧ હશે. ચાલો જાણીએ … Read more

ઘરની ઉત્તર દિશામાં ભૂલથી પણ ના હોવી જોઈએ આ પાંચ વસ્તુ, પીછો નહીં છોડે ગરીબી.. ફેલાશે નેગેટીવીટી

હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો વાસ્તુ દોષ થાય છે જેના કારણે ઘરમાં રહેતા સભ્યોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક દિશા વિશે પણ નિયમો આપવામાં આવ્યા છે. આ કારણે … Read more

જેઠ પુનમ પર ખુલશે ત્રણ રાશિનું નસીબનું તાળું, માં લક્ષ્મી પ્રસન્ન થઈને ભરી દેશે ખાલી તિજોરી

હિંદુ ધર્મમાં જ્યેષ્ઠ પૂર્ણિમાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને ધનના દેવી માં લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આમ કરવાથી જીવનમાં સુખ- શાંતિ રહે છે અને પરેશાનીઓ દૂર થાય છે. આર્થિક સંકટમાંથી પણ રાહત મળે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પણ પરંપરા છે. આ વર્ષે જ્યેષ્ઠ પૂર્ણિમા … Read more

૬૭ દિવસમાં કરિયરની ઉંચાઈએ પહોંચશે ચાર રાશિના લોકો.. જાણો તમે છો?

દેવગુરુ બૃહસ્પતિએ ૧૩ જૂને ચંદ્રના નક્ષત્ર રોહિણીમાં પ્રવેશ કર્યો છે. આ નક્ષત્રમાં લગભગ ૬૮ દિવસ રહેવાથી કેટલીક રાશિઓને આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે લાભ થશે. ગુરુનું આ પરિવર્તન માત્ર આર્થિક સ્થિતિમાં જ સુધારો નહીં કરે પરંતુ તે જીવનના ઘણા ક્ષેત્રોમાં સફળતા અને ખુશીઓ પણ લાવશે. આવો જાણીએ કઈ રાશિના લોકો માટે ગુરુનું નક્ષત્ર પરિવર્તન કેટલું … Read more

આ અઠવાડિયે ચાર રાશિના લોકોને મળશે ધન, ત્રણને થશે હાનિ.. વાંચો સાપ્તાહિક રાશિફળ

જૂનનું ત્રીજું અઠવાડિયું ચાર રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવવાનું છે. આ લોકોને પ્રગતિ, ધન અને સન્માન મળશે. અણધાર્યા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ત્રણ રાશિના લોકોને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. બાકીની રાશિઓ માટે સમય મિશ્ર પરિણામ આપનારો રહેશે. ત્યારે આવો જાણીએ કે ૧૬ જુનથી ૨૨ જૂન ૨૦૨૪ સુધીનો સમય મેષથી મીન રાશિના લોકો … Read more

આજથી એક મહિનો આ પાંચ રાશિ માટે વરદાન સમાન, મળશે નવી જોબની ઓફર, ધન- સંપત્તિ

ગ્રહોના રાજા સૂર્ય દર મહિને પોતાનું રાશિ પરિવર્તન કરે છે. હાલમાં સૂર્ય વૃષભ રાશિમાં હતા અને ૧૫ જુન શનિવારે સૂર્ય ગોચર કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે. સૂર્યના ગોચરને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશને મિથુન સંક્રાંતિ કહેવાય છે. સૂર્યનું મિથુન રાશિમાં ગોચર ૧૫ જૂને સવારે ૦૪:૨૭ કલાકે થયું હતું. હવે સૂર્ય … Read more

બુધ- શુક્રની યુતિથી બન્યો લક્ષ્મી નારાયણ યોગ, ત્રણ રાશિ માટે ગોલ્ડન ટાઈમ.. મળશે ડબલ ફાયદો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહની બદલાતી ચાલ તમામ રાશિના લોકો પર અસર કરે છે. તે કેટલાક રાશિના લોકો માટે શુભ અને કેટલાક માટે અશુભ હોય છે. જૂન મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક ગ્રહોએ તેમની ચાલ બદલી છે અને કેટલાક તેમની રાશિ બદલવાના છે. મિથુન રાશિમાં રચાયો લક્ષ્મી નારાયણ યોગઃ જ્યોતિષીય ગણતરી મુજબ, … Read more