Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
RELIGIOUS Archives - Page 28 of 50 - Gujarat Beat

મંદિરેથી જૂતા- ચપ્પલ ચોરી થવાથી ખુલે છે કિસ્મત, શનિદેવની વરસતી હોય છે કૃપા

જો કે સમયના અભાવે લોકો ઘરે પૂજા કરવાનું પસંદ કરતા હોય છે. જો કે એવા ઘણા પ્રસંગો હોય છે જ્યારે લોકો મંદિરની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે. આ દરમિયાન તેઓ પોતાના જૂતા અને ચપ્પલ બહાર કાઢીને જતા હોય છે. તેવી સ્થિતિમાં ઘણી વખત તે ચોરી પણ થઇ જતા હોય છે, જેના કારણે લોકો પરેશાન … Read more

સપનાની આ દસ ઘટનાઓ કહેવાય છે અતિ શુભ, છપ્પરફાડ મળે છે પૈસો

શું તમે રોજ સૂતી વખતે સપના જુઓ છો? તમે દરરોજ સ્વપ્ન ના જોતા હોવ, પરંતુ એવું તો ના જ હોઈ શકે કે તમે ક્યારેય સ્વપ્ન જોયા જ ના હોય. સપના ઘણા પ્રકારના હોય છે અને તેના અર્થ પણ અલગ અલગ હોય છે. જો તમે તમારા સપનામાં અહીં લખેલ કોઈપણ પ્રકારનું જોઈ લીધું હોય તો જાણી … Read more

સારો સમય આવવાના સાત સંકેતો, જો તમારી સાથે પણ થઇ રહી છે આવી ઘટનાઓ તો થઇ જાવ ખુશ

સમય ઘણો શક્તિશાળી હોય છે. સમયની ગતિ હંમેશા સરખી નથી હોતી. સમયમાં એટલી શક્તિ છે કે તે રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. જ્યારે પણ વ્યક્તિનો ખરાબ સમય આવે છે ત્યારે ચારે બાજુ અંધકાર છવાઈ જાય છે. એવું કહેવાય છે કે જ્યારે આપણા જીવનમાં સારો કે ખરાબ સમય આવવાનો હોય છે, ત્યારે આપણને … Read more

તુલસીમાં જળ અર્પિત કરતી વખતે બોલો આ મંત્ર, ૧ હજાર ગણી વધારે થશે સમૃદ્ધિની પ્રાપ્તિ.. જાણો નિયમ

સનાતન ધર્મમાં તુલસીનો છોડ જ્યાં ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો તુલસીનો લીલો છોડ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તુલસી પૂજાને લઈને વાસ્તુમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવેલા છે. આ નિયમો અનુસાર તુલસીમાં જળ ચઢાવવાથી જ વ્યક્તિને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. વાસ્તુમાં … Read more

શનિવારના દિવસે કાળા કુતરાને ખવડાવો આ વસ્તુ, શનિદેવ છપ્પરફાડ વરસાવશે પૈસો

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શનિ, રાહુ અને કેતુ તેના પર નકારાત્મક પ્રભાવ ન પડે. આ માટે લોકો વિવિધ ઉપાયો પણ કરે છે. જો આ ત્રણેય ગ્રહોની અશુભ દૃષ્ટિ હોય તો વ્યક્તિ અમીરથી ગરીબ અને રાજાથી લઈને રંક સુધી બની જાય છે. મોટાભાગના લોકો ઘરમાં કૂતરા પાળે છે. તેવી સ્થિતિમાં જો તમે આ 3 ગ્રહની … Read more

ઘરમાં આ છ છોડ લગાવવાથી ખેંચાઈ આવે છે માં લક્ષ્મી, જીવનભર કરે છે નિવાસ.. રંક પણ બની જાય છે રાજા

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં લગાવેલા વૃક્ષો અને છોડનું આપણા જીવનમાં વિશેષ મહત્વ હોય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં વૃક્ષો અને છોડ લગાવવાથી માત્ર શુદ્ધ હવા જ નથી મળતી અને સકારાત્મકતા પણ પ્રાપ્ત થાય છે. ઉપરાંત તેના અનેક ચમત્કારી ફાયદાઓ પણ જોવા મળે છે. વાસ્તુ અનુસાર ઘરમાં કેટલાક છોડ લગાવવાથી મા લક્ષ્મીનો સ્થાયી વાસ … Read more

આ છોડ ચુંબકની જેમ ચારેય દિશાથી ખેંચે છે પૈસા, આ નિયમોનું પાલન કરવા પર જ દેખાય છે અસર!

વાસ્તુ શાસ્ત્રમાં એવા અનેક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તેની સાથે જ સુખ- સમૃદ્ધિનો નિવાસ થાય છે અને દેવી લક્ષ્મીનું આગમન થાય છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે કેટલાક છોડ ઘરની અંદર લગાવવા શુભ માનવામાં આવે છે તો કેટલાક ઘરની બહાર લગાવવા શુભ … Read more

શનિવારના દિવસે આ ઉપાયોથી શનિની ક્રૂર દ્રષ્ટિ થાય છે દુર, શનિ દોષથી મળે છે મુક્તિ

જ્યોતિષમાં શનિદેવને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. સૂર્યદેવના પુત્ર શનિદેવ ન્યાયપ્રિય અને કર્મફળ દાતા છે. શનિદેવ પ્રકૃતિને સંતુલિત કરવાનો પ્રયાસ કરે છે. કળિયુગમાં શનિદેવની પૂજાનું ખૂબ મહત્વ છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિદેવની સાડાસાતી કે નાની પનોતી ચાલી રહી હોય તો તેના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. શનિદેવના ખરાબ પ્રભાવથી બચવા માટે શાસ્ત્રોમાં અનેક … Read more

મીઠાના આ ઉપાય બદલી નાખશે તમારી કિસ્મત, મળશે ઈચ્છિત પરિણામ

જો કોઈ વ્યક્તિને મહેનત કરવા છતાં પણ પરિણામ ના મળતું હોય તો તેની પાછળનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. સફળતા મેળવવા અને ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે વાસ્તુ દોષોને દૂર કરવા જરૂરી છે. તે માટે કેટલાક પગલાં લઈ શકાય છે. તેમાંથી એક ઉપાય મીઠાનો પણ છે. દરિયાઈ મીઠામાં નકારાત્મક ઉર્જા દૂર કરવાની શક્તિ હોય … Read more

કબૂતરોને દાણા નાખવામાં ક્યાંક તમે તો નથી કરતા ને આ મોટી ભૂલ? ગરીબીની આવી શકે છે નોબત

જીવનમાં દુ:ખ કોઈ ઈચ્છતું નથી હોતું. લોકો સુખ મેળવવા માટે બધું જ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે સુખ- સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે. કેટલાક ઉપાયો ગ્રહો અને નક્ષત્રો પર આધારિત હોય છે. કેટલાક ઉપાયો એવા હોય છે જે સામાન્ય માણસના નિયંત્રણમાં હોય છે. તેમાંથી એક છે કબૂતરોને ખવડાવવાનું. … Read more