Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
RELIGIOUS Archives - Page 3 of 50 - Gujarat Beat

આ બર્થડેવાળા લોકો માટે દિવાળી અતિ શુભ, દરેક નુકસાનની ભરપાઈ, આવશે સોનેરી દિવસો

નવેમ્બર મહિનો શરૂ થવાનો છે. અત્યાર સુધી એવી મૂંઝવણ હતી કે દિવાળીની ઉજવણીની હકીકતમાં તારીખ ૩૧ મી ઑક્ટોબર છે કે ૧ નવેમ્બર ૨૦૨૪ છે? કોઈ પણ તારીખ હોય, એક વાત ચોક્કસ છે કે અમુક તારીખે જન્મેલા લોકો માટે આ દિવાળી ખૂબ જ શુભ રહેવાની છે. ચમકી જશે કિસ્મત: અંક શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિઓ માટે દિવાળીના … Read more

પોતું કરવામાં આ ભૂલથી ધન- સંપત્તિ, સ્વાસ્થ્ય, શાંતિ બધું જ થઇ જશે બરબાદ.. જાણી જ લો

દિવાળી આવી ગઈ છે, ઘરોમાં સાફ- સફાઈ થઈ રહી છે. આ દરમિયાન ઘરનો કચરો, તૂટેલી વસ્તુઓ, જૂના કપડા વગેરે પણ દૂર કરવામાં આવે છે. ઘરના દરેક ખૂણાને સાફ કરવામાં આવે છે. જેથી ઘરમાં સકારાત્મકતા રહે. ઘર સ્વચ્છ અને સુંદર દેખાવું જોઈએ, જેથી માં લક્ષ્મીની કૃપા રહે. માં લક્ષ્મી ઘરમાં નિવાસ કરે અને તમને સુખ- સમૃદ્ધિ … Read more

દિવાળી- ધનતેરસ પર અતિ શુભ યોગ, જાણો ગણેશ- લક્ષ્મી પૂજનના ઉત્તમ મુહુર્ત

૨૯ મી ઓક્ટોબરે ધનતેરસ, ૩૦ મી ઓક્ટોબરે નરક ચતુર્દશી (છોટી દિવાળી), ૩૧ મી ઓક્ટોબરે દિવાળીનો મહાન પર્વ, ૧ નવેમ્બરે સ્નાન દાનની અમાવસ્યા, ૨ નવેમ્બરે ગોવર્ધન પૂજા અને ૩ નવેમ્બરે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવશે. ૩૧ ઓક્ટોબરે દિવાળીનો શુભ સમય ચિત્રા નક્ષત્રમાં આવી રહ્યો છે, જેમાં ભગવાન ગણેશ અને લક્ષ્મીની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે … Read more

દિવાળી પર રાહુ- મંગળ સાથે આવતા નવપંચમ રાજયોગ, ત્રણ રાશિ પર વરસશે અઢળક પૈસો

જ્યોતિષમાં રાહુને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો રાહુ કુંડળીમાં યોગ્ય સ્થાનમાં હોય તો તે કોઈ રંકને પણ રાજા બનાવી શકે છે. તો જ્યારે તે ખરાબ સ્થિતિમાં હોય છે, ત્યારે તે રાજાને રંકમાં ફેરવવામાં વિલંબ નથી કરતા. આ વખતે દિવાળી પહેલા રાહુ અને મંગળ એક જ રાશિમાં ગોચર કરી રહ્યા છે. … Read more

ક્રિસમસ સુધી દિવાળી ઉજવશે પાંચ રાશિના લોકો, ‘શનિ’ બદલશે કિસ્મત, બની જશે બોસના પણ બોસ

નવેમ્બર મહિનો ખૂબ જ સારો રહેવાનો છે. જ્યોતિષ શાસ્ત્રના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો નવેમ્બર ૨૦૨૪ માં ન્યાયના દેવતા શનિ સહિત ઘણા મહત્વપૂર્ણ ગ્રહોની ચાલમાં પરિવર્તન આવી રહ્યું છે, જેના કારણે પાંચ રાશિના લોકોને લોટરી લાગશે. આ લોકોને વર્ષ ૨૦૨૪ ના અંત સુધી બમ્પર નફો મળશે. ચાર ગ્રહ બદલશે પાંચ રાશિના લોકોનું ભાગ્યઃ આ લોકોને નવેમ્બરના … Read more

આ ચાર રાશિના લોકો થઇ જાય એલર્ટ, સૂર્ય- મંગળ કરવાના છે અમંગળ! જાણો તમારા પર અસર

હાલમાં સૂર્ય અને મંગળ બંને ગ્રહો પોતપોતાની નબળી રાશિમાં સ્થિત છે. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ, સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ્યા અને ત્રણ દિવસ પછી એટલે કે ૨૦ ઓક્ટોબરે મંગળ કર્ક રાશિમાં પ્રવેશ્યા. બંને ગ્રહો વ્યક્તિની કુંડળીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સૂર્ય કે જે ગ્રહોના રાજા છે, મંગળ કે જે ગ્રહોના સેનાપતિ છે. ત્યારે રાશિઓની બે … Read more

ચાર દિવસ પછી શુક્રનું નક્ષત્ર પરિવર્તન, ત્રણ રાશિને થશે જબરદસ્ત ફાયદા, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની ચાલમાં ફેરફાર કરે છે. ચાલમાં આ પરિવર્તન તમામ ૧૨ રાશિના લોકોને અસર કરે છે. કેટલાક માટે તે શુભ છે તો કેટલાક માટે નકારાત્મક અસરોનો સામનો કરવો પડી શકે છે. આ કારણે સુખ, સમૃદ્ધિ અને ધનના દાતા શુક્ર જલ્દી જ પોતાનું નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે. … Read more

આજનું રાશિફળ ૨૩ ઓક્ટોબર બુધવાર, ત્રણ રાશિનો શરુ થશે સોનેરી સમય, પલટાઈ જશે જીવન

મેષઃ મેષ રાશિના જાતકોને આજે તેમના કામના સકારાત્મક પરિણામ મળશે. તમારી નાણાકીય સ્થિતિને મજબૂત કરવા માટે તમારે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે. ભાઈ- બહેનો સાથેના સંબંધો મધુર રહેશે. લાંબા સમય પછી જૂના મિત્રો સાથે મુલાકાત થશે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. નોકરી … Read more

૨૭ ઓક્ટોબરે જ ઉજવાઈ જશે ત્રણ રાશિની ધનતેરસ, શુક્ર લુંટાવશે અતિશય ધન, ૧૩ ગણી વધશે સમૃદ્ધિ

ધનતેરસ પહેલા શુક્ર નક્ષત્ર બદલવા જઈ રહ્યા છે. આ નક્ષત્ર પરિવર્તન એટલું શુભ રહેશે કે માં લક્ષ્મી ધનતેરસ પહેલા જ ત્રણ રાશિના લોકો પર ધનની વર્ષા કરશે. દરેક ગ્રહ ચોક્કસ સમયે પોતાની રાશિ બદલે છે, તેવી જ રીતે ગ્રહો પણ નક્ષત્રો બદલે છે. ધન,, સંપત્તિ, ભવ્યતા, વૈભવ, પ્રેમ, રોમાંસ, સુંદરતા અને આકર્ષણ માટે કારક ગ્રહ … Read more

આ લોકો હોય છે શનિદેવના પ્રિય, ક્યારેય નથી આવવા દેતા જીવનમાં સંકટ.. જાણો

દરેક વ્યક્તિ શનિદેવના પ્રકોપથી બચવા માંગતો હોય છે, તેથી દરેક વ્યક્તિ તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. જો કે, શનિદેવ ઉપાયો કરતાં વ્યક્તિના કર્મોને વધુ પ્રાથમિકતા આપતા હોય છે, તેથી જ તેમને ન્યાયાધીશ, ન્યાયના દેવતા અને કર્મ ફળના દાતા કહેવામાં આવે છે. કેટલાક લોકો પર શનિદેવ ખૂબ જ મહેરબાન રહેતા હોય છે. તેઓ … Read more