મૃત્યુ પછી શું? માણસને તે વખતે કેવો થાય છે અનુભવ, ક્યાં જાય છે આત્મા? જાણો
મૃત્યુ વખતે વ્યક્તિ કેવું અનુભવે છે, મૃત્યુ પછી તેનું શું થાય છે, તે ગરુડ પુરાણમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે. મૃત્યુ સમયે, વ્યક્તિને તમામ કાર્યો યાદ આવે છે. ઇન્દ્રિયો હળવી બને છે. આત્મા યમલોકમાં ગયા પછી પાછી આવે છે. મૃત્યુ જ અંતિમ સત્ય છે. જેટલા લોકો આનાથી ડરે છે, તેટલું જ તેઓ તેના વિશે જાણવા માટે … Read more