Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
RELIGIOUS Archives - Page 48 of 50 - Gujarat Beat

મૃત્યુ પછી શું? માણસને તે વખતે કેવો થાય છે અનુભવ, ક્યાં જાય છે આત્મા? જાણો

મૃત્યુ વખતે વ્યક્તિ કેવું અનુભવે છે, મૃત્યુ પછી તેનું શું થાય છે, તે ગરુડ પુરાણમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે. મૃત્યુ સમયે, વ્યક્તિને તમામ કાર્યો યાદ આવે છે. ઇન્દ્રિયો હળવી બને છે. આત્મા યમલોકમાં ગયા પછી પાછી આવે છે. મૃત્યુ જ અંતિમ સત્ય છે. જેટલા લોકો આનાથી ડરે છે, તેટલું જ તેઓ તેના વિશે જાણવા માટે … Read more

સપનામાં ગરોળી દેખાય તો સારા દિવસ આવે કે ખરાબ? જાણો ગરોળી સાથે જોડાયેલા સપનાઓનું રહસ્ય

સપના દરેકને આવતા હોય છે. ક્યારેક તે ખૂબ જ મીઠા હોય છે તો ક્યારેક તે ખૂબ જ ડરામણા હોય છે. સપનામાં પણ ઘણી વિચિત્ર વસ્તુઓ જોવા મળતી હોય છે. તેવી સ્થિતિમાં આપણે વિચારમાં પડી જતા હોઈએ છીએ કે શું તેનો પણ કોઈ અર્થ હશે? જો તમે સ્વપ્ન વિજ્ઞાનમાં વિશ્વાસ કરો છો, તો સ્વપ્નમાં દેખાતી દરેક … Read more

શનિનો ભયંકર પ્રકોપ પણ દુર કરશે આ અચૂક ઉપાય, થશે પૈસા અને ખુશીઓનો વરસાદ

શનિદેવે અઢી વર્ષ બાદ રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. તેના કારણે કેટલાક લોકો પર શનિની સાડાસાત સતી શરૂ થશે તો કેટલાલે સાડાસાતીમાં સાડા ​​સાત વર્ષ સુધી અને નાની પનોતીમાં અઢી વર્ષ સુધી વ્યક્તિએ શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે. શનિદેવ કર્મ અનુસાર ફળ આપતા હોય છે, તેથી શનિની ખરાબ અસરથી બચવા માટે … Read more

પ્રભુ શ્રી રામે જ આપ્યો હતો લક્ષ્મણને મૃત્યુદંડ.. વાત જાણીને સ્તબ્ધ થઇ જશો

જ્યારે પણ કોઈ બે ભાઈઓની જોડીની વાત આવે છે, સૌ પ્રથમ, આપણી જીભ પર ફક્ત એક જ નામ આવે છે અને તે નામ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણનું છે. ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ વિશે ઘણી સારી વાતો અને ઘટનાઓ યાદ આવે છે જે આપણા દિલમાં તેમના માટે આદર ઊભો થાય છે. પરંતુ આ જોડીનો … Read more

કળિયુગને લઈને ભગવાન શ્રીકૃષ્ણે ૫ હજાર વર્ષ પહેલા જ કરી દીધી હતી ચોંકાવનારી ભવિષ્યવાણીઓ..

શાસ્ત્રો અનુસાર દુનિયામાં કુલ ચાર યુગ હતા જેમાં સતયુગને સૌથી ઉત્તમ યુગ માનવામાં આવતો હતો. આ યુગ સચ્ચાઈનું પ્રતિક હતો. પરંતુ સમય વીત્યો અને ધીમે ધીમે ધરતી પર કળિયુગે પોતાનું ઘર બનાવી લીધું. કળિયુગને સૌથી નિમ્ન યુગ માનવામાં આવે છે. કળિયુગ અંગે ભગવાન શ્રીકૃષ્ણે વર્ષો પહેલા જ પોતાની ભવિષ્યવાણીઓ કરી દીધી હતી. શ્રીમદ ભગવદ ગીતામાં … Read more

સપનામાં શનિદેવ અને મંદિર જોવું શુભ હોય છે કે અશુભ? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર

પ્રાચીન સમયથી સપનાઓનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેમજ દરેક વ્યક્તિ સપના જોતો હોય છે. અશુભ અને શુભ બંને સ્વપ્નોનું વર્ણન સામુદ્રિક શાસ્ત્રમાં જોવા મળતું હોય છે. એવું માનવામાં આવે છે કે સવારે જોયેલા સપના સાચા થાય છે. આજે અમે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ કે જો સપનામાં શનિદેવ અથવા શનિ મંદિર દેખાય તો … Read more

કપડા પહેરતી વખતે બટન તૂટવું અને ચાવીમાં કાટ લાગવો આપે છે આ સંકેત

આ દુનિયામાં જે કંઈ પણ થાય છે તે ચોક્કસપણે કોઈ બીજી ઘટના સાથે સંબંધિત હોય જ છે. ઘણા કિસ્સાઓમાં, તે આપણને ભવિષ્યમાં થનારા નુકસાન વિશે પણ જણાવે છે. જો તમે આ સંકેતોને સમજી જાવ છો, તો તમે આવનારી ખરાબ બાબતોથી બચી શકો છો. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને કેટલીક એવી બાબતો જણાવવા જઈ … Read more

કોઈને પણ બુરી નજરથી તરત છુટકારો અપાવી શકે છે આ ઉપાય, જાણો કેવી રીતે

જોત જોતામાં સારા એવા ચાલતા ધંધા- રોજગાર ઠપ્પ થઇ જતા છે. કોઈપણ કાર્યની પ્રગતિમાં અનેક પ્રકારના અવરોધો આવવા લાગતા હોય છે. બાળક હસતાં રમતાં શાંત પડી જાય છે કા તો રડતું જ રહે છે. ખરાબ નજર જીવન સાથે જોડાયેલી તમામ બાબતોને અસર કરે છે. ઘર, વાહન અને દુકાનથી લઈને ખાવા- પીવા સુધીની દરેક વસ્તુ એક … Read more

ભૈરવ ભગવાન અને હનુમાનજીના નામથી કેમ ડરે છે ભૂતપ્રેત, નામ સાંભળતા જ થઇ જાય છે ગાયબ

તાંત્રિકો ભૂત ભગાવવા માટે અનેક વિદ્યા હાંસલ કરે છે અને એ વિદ્યા આ લોકોને હનુમાન, ભૈરવ, શિવજી અને દુર્ગાની પૂજા કરીને પ્રાપ્ત થયેલી હોય છે. એટલા માટે કહેવાય છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ભૂતનો સામનો કરે છે ત્યારે તેણે હનુમાનજી, ભૈરવ જી, શિવજી અથવા કાલી માંનું નામ લેવાનું શરૂ કરી દેવું જોઈએ. કારણ કે … Read more

આ પાંચ જગ્યાથી ભાગવામાં ના કરો પળભરની વાર, જીવ અને સમ્માન બન્નેથી ધોઈ બેસશો હાથ

જીવનમાં તમારા ધનનું રક્ષણ કરવા કરતાં તમારા જીવન અને સન્માનની રક્ષા કરવી વધુ મહત્ત્વનું છે. આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી છે. તેમણે એવી પરિસ્થિતિઓ વિશે જણાવ્યું કે જેમાં વ્યક્તિ ઘેરાયેલો હોય ત્યારે તરત જ નીકળી જવું જોઈએ. નહીંતર તેનું જીવન અને સન્માન બન્નેનું નુકસાન થાય છે. જો કોઈ વ્યક્તિ … Read more