શનિદેવને ત્રણ રીતે કરો પ્રસન્ન, સાડાસાતી અને નાની પનોતીથી મુક્તિ અપાવી શકે છે આ મંત્ર..
મંત્રોના જાપ દ્વારા આપણે શનિદેવને પ્રસન્ન કરીને જીવનમાં સંઘર્ષ ઓછો કરી શકીએ છીએ. શનિદેવને પ્રસન્ન કરવાના ત્રણ ઉપાય છે. તેમાંનો પહેલો છે આચરણથી, બીજો રત્નથી અને ત્રીજો માર્ગ મંત્રોના જાપ દ્વારા છે. શનિદેવ મંત્રોના જાપ દ્વારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. જો શનિદેવને નિયંત્રિત કરવા હોય અને આપણા જીવનમાં સંઘર્ષ ઓછો કરવો હોય … Read more