Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Gujarat Beat - Page 20 of 52 -

પ્રમોશન, ધન- પ્રતિષ્ઠા બધું જ આપશે એપ્રિલ, કોની ચમકશે કિસ્મત? વાંચો માસિક રાશિફળ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એપ્રિલ મહિનામાં ઘણા મહત્વપૂર્ણ ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે. તેમની શુભ અને અશુભ અસર તમામ રાશિઓ પર પડશે. એપ્રિલ મહિનાના માસિક રાશિફળ અનુસાર, આગામી મહિને વૃષભ રાશિના યુવાનોની કારકિર્દી સારી રહેશે. જ્યારે મેષ રાશિના લોકોનું લગ્ન જીવન સુખમય રહેશે. એપ્રિલ મહિના માટે મેષથી મીન સુધીની તમામ રાશિઓનું માસિક રાશિફળ જાણો. મેષ: એપ્રિલ … Read more

અઠવાડિક આર્થિક રાશિફળ: ચાર રાશિના લોકોને લાગશે લોટરી, મળશે અતિશય ધન લાભ

નવું ફાઈનાન્સિયલ યર પણ એપ્રિલ ૨૦૨૪ થી શરૂ થશે અને હિન્દુ નવું વર્ષ પણ શરૂ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહિનાની શરૂઆત ઘણી રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. ૧ થી ૭ એપ્રિલની વચ્ચે, આ લોકોને કારકિર્દી વૃદ્ધિ અને ધન લાભ માટે મોટી તકો મળી શકે છે. ચાલો જાણીએ એપ્રિલના પ્રથમ અઠવાડિયાનું સાપ્તાહિક … Read more

આ છે નખ કાપવાનો સૌથી શુભ દિવસ, અચાનક મળે છે ઢગલો પૈસા, પ્રગતિ..

તમે ઘણીવારઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે નખ રાત્રે કે સાંજના સમયે ન કાપવા જોઈએ. આ સિવાય મંગળવાર અને ગુરુવાર જેવા કેટલાક દિવસોમાં નખ અને વાળ કાપવાની ના પાડતા હોય છે. આ માટેના કેટલાક નિયમો ધાર્મિક ગ્રંથોમાં પણ જણાવવામાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત પછી અને અઠવાડિયાના અમુક દિવસોમાં નખ અને વાળ કાપવાને અશુભ માનવામાં … Read more

એપ્રિલના પહેલા અઠવાડિયે બનશે માલવ્ય રાજયોગ, ચાર રાશિને થશે છપ્પરફાડ કમાણી

એપ્રિલનો પ્રથમ મહિનો ગ્રહ ગોચર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સાથે સંવત ૨૦૮૦ પણ આ અઠવાડિયે સમાપ્ત થશે. આ સપ્તાહ સુખ- સુવિધાઓ આપનાર શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. મીન રાશિના સ્વામી ગુરુ છે. મીન રાશિમાં શુક્ર ગોચરને કારણે માલવય રાજયોગ રચાશે. આ રાજયોગ ચાર રાશિ માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. … Read more

આ ત્રણ રાશિના લોકો પર ૧૧ દિવસ વરસશે માં લક્ષ્મીની કૃપા, એક જ રાશિમાં છે બે શુભ ગ્રહ..

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે ગોચર કરે છે. બુધ કોઈપણ રાશિમાં ૨૫ દિવસ સુધી રહે છે. ૨૬ માર્ચે બુધે મંગળની રાશિ મેષ રાશિમાં ગોચર કર્યું છે. તમને જણાવી દઈએ કે ગુરુ મેષ રાશિમાં પહેલાથી જ બિરાજમાન છે અને મેષ રાશિમાં બુધ અને ગુરુની યુતિ થઇ ગઈ છે. તમને જણાવી દઈએ કે … Read more

એપ્રિલમાં કેવું રહેશે દરેક રાશિના લોકોનું પારિવારિક જીવન? વાંચો માસિક રાશિફળ

એપ્રિલ મહિનામાં એક તરફ તમારા માટે દરેકમાં માન- સન્માન વધશે, તો બીજી તરફ, તમારા પ્રિયજનોને ભેટ આપીને તેમની ખુશીઓને મહત્વ આપો. ચાલો જાણીએ તમામ રાશિઓનું એપ્રિલ માસનું રાશિફળ. મેષ: પિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે અને તેમને ઈજા થવાની સંભાવના છે. તમને પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે છે જો તેના માટે કોઈ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી … Read more

૩૧ માર્ચે બનશે શક્તિશાળી માલવ્ય રાજયોગ, ત્રણ રાશિનો શરુ થશે સારો સમય

ગ્રહોની ચાલમાં પરિવર્તન તમામ રાશિના લોકોને અસર કરે છે. દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની ચાલ બદલે છે. આ કારણે શુક્ર પણ ટૂંક સમયમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૩૧ માર્ચે ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્યનો ગ્રહ શુક્ર કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. શુક્રના મીન રાશિમાં પ્રવેશને કારણે માલવય … Read more

ફાગણ પૂનમે બની રહ્યો અતિ શુભ યોગ, ત્રણ રાશિના લોકોના ઘરે થશે માં લક્ષ્મીનું આગમન

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક મહિનામાં મધ્ય ભાગમાં પૂર્ણિમા હોય છે. શાસ્ત્રોમાં પૂર્ણિમા તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ તિથી માં લક્ષ્મીને સમર્પિત હોય છે. આ વખતે ફાગણ પૂર્ણિમા ૨૪ અને ૨૫ માર્ચે આવી રહી છે. આ વખતે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પણ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે થવાનું છે. તો જ્યોતિષ … Read more

ઘરની આ જગ્યાએ દેખાઈ જશે ગરોળી તો થઇ જાવ ખુશ, માં લક્ષ્મી કરી દે છે માલામાલ!

ભવિષ્યની ઘટનાઓના સંકેતો આપણા રોજિંદા જીવનમાં જોવા મળતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર અને શુકન શાસ્ત્રમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ઘણીવાર ઘરમાં કેટલાક નાના જીવો પણ આવતા હોય છે, જેમ કે કીડી, ઉંદર, છછુંદર, ગરોળી, કાનખજૂરા વગેરે. આ જીવો જે ઘણીવાર ઘરમાં જોવા મળતા હોય છે, ભવિષ્યની ઘટનાઓના મહત્વપૂર્ણ સંકેતો આપે છે. … Read more

વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ પલટી નાખશે ચાર રાશિના લોકોનું ભાગ્ય, સામેથી ઘરે આવશે પદ- પૈસા- પ્રતિષ્ઠા

જ્યોતિષમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણનું વિશેષ મહત્વરહેલું છે. જો કે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ લોકોના જીવન પર તેની મોટી અસર પડે છે. હિંદુ ધર્મમાં ગ્રહણને સારું માનવામાં આવતું નથી કારણ કે આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં નકારાત્મકતા વધે છે. આ કારણે ગ્રહણ કાળ દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં નથી આવતું. જ્યોતિષની દૃષ્ટિએ જોવામાં આવે તો … Read more