Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Religous - Page 17 of 52 - Gujarat Beat

૩૦ જુનથી ચાર રાશિની પલટાઈ જશે લાઈફ, શનિદેવ બદલશે કિસ્મત.. તમે છો એમાં?

જ્યોતિષમાં શનિદેવનું વિશેષ સ્થાન છે. ૩૦ જૂનથી શનિની વક્રી ચાલ શરૂ થશે. કુંભ રાશિમાં શનિની વક્રી ચાલને કારણે કેટલીક રાશિના લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, જ્યારે કેટલાક લોકોનું ભાગ્ય ચમકશે. જો શનિદેવ અશુભ હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જ્યારે તે શુભ હોય તો સમય વ્યક્તિ માટે ભાગ્યશાળી બને છે. … Read more

આજે નિર્જળા એકાદશી પર ત્રિપુષ્કર યોગનો અદ્ભુત સંયોગ, ચાર રાશિના લોકો બનાવશે ધન

જ્યોતિષ અને ધર્મ અનુસાર આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે નિર્જળા એકાદશી છે, મંગળવાર ૧૮ જૂન, ૨૦૨૪ અને જેઠ મહિનાનો છેલ્લો મોટો મંગળવાર પણ છે. આ ઉપરાંત બુધાદિત્ય યોગ, શુક્રાદિત્ય યોગ, ત્રિપુષ્કર યોગ, ત્રિગ્રહી યોગ, શિવ યોગ, સિદ્ધ યોગ અને સ્વાતિ નક્ષત્રના શુભ યોગનો અદ્ભુત સંયોગ રચાઈ રહ્યો છે. આ શુભ યોગો અનુસાર ચાર … Read more

સપનામાં આ વસ્તુઓ દેખાવી હોય છે જલ્દી લગ્ન થવાનો સંકેત.. જાણી લ્યો

દરેક યુવક- યુવતીને લગ્ન કરવાનું સપનું હોય છે. જેના માટે તેઓ ઘણી યોજનાઓ બનાવે છે. લગ્નના દિવસથી લઈને ભાવિ જીવનના દરેક તબક્કા સુધી, સૌ તેના વિશે સપના જોતા હોય છે. પોતાના જીવનસાથીને લઈને ઘણી અપેક્ષાઓ રાખતા હોય છે. સ્વપ્ન શાસ્ત્રમાં લગ્ન સંબંધિત સપનાઓનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે અમુક પ્રકારના સપના જોવાથી એ … Read more

આજથી વરસશે ચાર રાશિના લોકોના ઘરમાં પૈસા, શુક્ર આપશે રાજા જેવું જીવન

શુક્ર ગોચર કરીને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્ર સુખ, સમૃદ્ધિ, પ્રેમ, સુંદરતા, સુખી દામ્પત્ય જીવન અને સન્માનના કારક છે. ૧૨ જૂને શુક્ર ગોચર કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. હવે શુક્ર નક્ષત્ર ગોચર ૧૮ મી જૂન ૨૦૨૪ ના રોજ કરી રહ્યા છે. શુક્ર નક્ષત્ર બદલીને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. ૨૯ જૂન સુધી … Read more

આજથી ખુલશે ચાર રાશિના ભાગ્યનું તાળું.. મળશે ગુડ ન્યુઝ.. વાંચો અઠવાડિક રાશિફળ

અઠવાડિયાની શરૂઆતમાં, ચંદ્ર પહેલેથી જ તુલા રાશિમાં બિરાજમાન હશે. ત્યાં લગભગ અઢી દિવસ રોકાયા બાદ તે વૃશ્ચિક રાશિમાં અને પછી અઠવાડિયાના છેલ્લા દિવસે ધન રાશિ પહોંચશે. અઠવાડિયાનો મધ્ય અને પછી છેલ્લો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે નિર્જળા એકાદશી ૧૮ મી જૂને છે અને પ્રદોષ વ્રત ૧૯ મી જુને છે, જ્યારે જેઠ વદ … Read more

૨૦ દિવસ પછી રાહુ ત્રણ રાશિ પર મહેરબાન, આવશે કરિયરમાં ઉછાળો અને ભારે ધન

જ્યોતિષશાસ્ત્રમાં છાયા ગ્રહ રાહુને સૌથી શક્તિશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવે છે. રાહુ દોઢ વર્ષમાં ગોચર કરે છે અને હંમેશા વક્રી ચાલ ચાલે છે. કુંડળીમાં રાહુની સ્થિતિ વ્યક્તિને રાજાથી રંક અને રંકને રાજા બનાવી શકે છે. વર્ષ ૨૦૨૩ માં રાહુ ગોચર કરીને મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે રાહુ ૧૮ મે ૨૦૨૫ સુધી મીન રાશિમાં રહેશે. … Read more

પ્રગતિ મેળવવાની સોનેરી તક, એક નહીં બે વખત બની રહ્યો આ અદ્ભુત શુભ યોગ

શુભ કાર્યો માટે નક્ષત્રનું શુભ હોવું ખૂબ જ જરૂરી છે. ૨૭ નક્ષત્રોનું પોતાનું મહત્વ છે, જેમાંથી પુષ્ય નક્ષત્રને સૌથી શુભ માનવામાં આવે છે. તે આઠમું નક્ષત્ર છે અને ગુરુ તેના સ્વામી છે. પ્રતિકૂળ સંજોગો પણ આ નક્ષત્રમાં અનુકૂળ થઇ જાય છે. ગુરુવારે આવનારું પુષ્ય નક્ષત્ર વધુ શુભ હોય છે. પુષ્ય નક્ષત્રમાં સોનું, ચાંદી અને અન્ય … Read more

આવનારા સાત દિવસ આ જન્મતારીખના લોકો માટે ધમાકેદાર, સામે ચાલીને આવશે પૈસા

જ્યોતિષ શાસ્ત્રની જેમ અંક જ્યોતિષ દ્વારા પણ વ્યક્તિ પોતાનું ભવિષ્ય, વ્યક્તિત્વ વગેરે જાણી શકે છે. માત્ર એટલો જ તફાવત છે કે અંક જ્યોતિષમાં જન્મતારીખમાંથી મેળવેલા મૂળાંક દ્વારા ભવિષ્ય જાણી શકાય છે. મૂળાંક એ જન્મ તારીખનો સરવાળો છે. ઉદાહરણ તરીકે, કોઈપણ મહિનાની ૧ લી, દસમી, ૧૯મી અને ૨૮મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક ૧ હશે. ચાલો જાણીએ … Read more

ઘરની ઉત્તર દિશામાં ભૂલથી પણ ના હોવી જોઈએ આ પાંચ વસ્તુ, પીછો નહીં છોડે ગરીબી.. ફેલાશે નેગેટીવીટી

હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો વાસ્તુ દોષ થાય છે જેના કારણે ઘરમાં રહેતા સભ્યોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક દિશા વિશે પણ નિયમો આપવામાં આવ્યા છે. આ કારણે … Read more

જેઠ પુનમ પર ખુલશે ત્રણ રાશિનું નસીબનું તાળું, માં લક્ષ્મી પ્રસન્ન થઈને ભરી દેશે ખાલી તિજોરી

હિંદુ ધર્મમાં જ્યેષ્ઠ પૂર્ણિમાની તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને ધનના દેવી માં લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આમ કરવાથી જીવનમાં સુખ- શાંતિ રહે છે અને પરેશાનીઓ દૂર થાય છે. આર્થિક સંકટમાંથી પણ રાહત મળે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પણ પરંપરા છે. આ વર્ષે જ્યેષ્ઠ પૂર્ણિમા … Read more