Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Religous - Page 48 of 52 - Gujarat Beat

અમદાવાદમાં ‘હોલીવુડ’? શહેરનો આ વિસ્તાર કેમ ઓળખાય છે હોલીવુડ બસ્તી તરીકે? જાણો

અમદાવાદમાં એક વિસ્તાર છે જે ઓળખાય છે હોલીવુડ તરીકે, કહેવાય છે હોલીવુડ બસ્તી. પણ કેમ? આ વાત ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તે અંગે જણાવવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા તો એ જાણી લઈએ કે હોલીવુડ બસ્તી તરીકે ઓળખાય છે તે કોઈ પોશ એરિયા કે ધનાઢ્ય લોકો રહેતા હોય છે તે નહીં … Read more

ઘરમાં ગરોળીની ગતિવિધિ અને તેનું પડવું જણાવશે તમે કેવી રીતે બનશો ધનવાન કે પછી..

હિન્દૂ ધર્મશાસ્ત્રોમાં ઘણા એવા પ્રાણીઓ અને પશુ-પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે તે આપણી સામે આવે છે ત્યારે તેની આપણા જીવન પર ઘણી અસર પડે છે. તેમાંથી ઘણા પશુ-પક્ષીઓ તમારા માટે શુભ પણ હોઈ શકે છે અને અશુભ પણ. આવો, આજે અમે તમને એક એવા જ પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે … Read more

આ દિવસે ખરીદશો સાવરણી તો માં લક્ષ્મી નહીં થવા દે ધનની કમી, ઘરમાં હંમેશા રહેશે ખુશહાલી

સાવરણી એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. સફાઈ માટે ઉપયોગમાં લેવામાં આવતી સાવરણી ઘાસ, પ્લાસ્ટિક અથવા ફાઈબરની બનેલી હોય છે. શાસ્ત્રોમાં ઝાડુ સાથે જોડાયેલા ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. સાથે જ તેની ઉપર પગ ના પડવો કે મુકવો જોઈએ. તેમજ તેને ઘરના દરવાજે ના રાખવી જોઈએ. આ સિવાય સાવરણી … Read more

ખાવાનું ખાતી વખતે જો નજર આવી જાય આ વસ્તુઓ, તો થઇ જાવ સતર્ક

જીવનમાં ઘણી એવી ઘટનાઓ બને છે જેને આપણે અવગણીએ છીએ. એવી કેટલીક ઘટનાઓ છે જે ભવિષ્યમાં થનારી ઘટનાઓનો પૂર્વ સંકેત આપે છે પરંતુ તેમ છતાં આપણે તે તરફ ધ્યાન નથી આપતા. જેના કારણે આપણા સારી રીતે ચાલતા કામો પણ અટકી જતા હોય છે. કેટલીક ઘટનાઓ શુકન અને અપ- શુકન સાથે સંબંધિત હોય છે. કેટલાક લોકો … Read more

આ બે મંત્ર છે ચમત્કારી.. એકથી મૃત વ્યક્તિ થઇ શકે છે જીવતો, બીજાથી દુર થઇ શકે છે ગરીબી..

ગરુડ પુરાણને હિન્દુ ધર્મમાં વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. તેને મહાપુરાણ કહેવામાં આવે છે અને તેના પ્રમુખ દેવતા વિષ્ણુ છે. સનાતન ધર્મમાં, મોટાભાગના લોકો કોઈના મૃત્યુ પછી ગરુડ પુરાણનો પાઠ કરે છે, કેમ કે આમ કરવાથી મરનાર વ્યક્તિની આત્માને મોક્ષ મળે છે. તે મૃત્યુ અને મૃત્યુ પછીની ઘણી પરિસ્થિતિઓનું વર્ણન કરે છે. તેથી ઘણા લોકો … Read more

થાળીમાં એક સાથે નથી પીરસવામાં આવતી ત્રણ રોટલી, માનવામાં આવે છે અશુભ.. જાણો માન્યતા

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણી બધી બાબતો પાછળ કેટલીક માન્યતાઓ હોય છે, જે બહુ ઓછા લોકો જાણતા હોય છે પરંતુ તે બાબતોનું પાલન જરૂર કરતા હોય છે. તેવી જ એક માન્યતા એ છે કે એક થાળીમાં એકસાથે ત્રણ રોટલી ના પીરસવી. હાં ઘણી વાર ઘરોમાં દાદી કે વડીલો કહેતા સાંભળવા મળતા હોય છે કે થાળીમાં ત્રણ રોટલી … Read more

મહિલાઓ પુજામાં નથી ફોડી શકતી નારિયેળ, જાણો તેની પાછળની અસલી કહાની

હિન્દુ ધર્મમાં માન્યતાઓ અને પરંપરાઓનું વિશેષ મહત્વ છે. આ અંતર્ગત હિંદુ ધર્મમાં નારિયેળને પવિત્ર ફળ માનવામાં આવે છે. નારિયેળનો ઉપયોગ મોટાભાગના શુભ અને ધાર્મિક કાર્યોમાં થાય છે અને નારિયેળ વિના તે કાર્યો અધૂરા માનવામાં આવે છે. આ કારણથી તેનો ઉપયોગ પૂજા, હવન અને યજ્ઞ વગેરેમાં થાય છે. સાથે જ તમને જણાવી દઈએ કે નારિયેળ પાણીને … Read more

શ્રી રામની પહેલા આ ચાર બળવાન લોકો સામે પણ હાર્યો હતો રાવણ, નહીં જાણતા હોવ આ વાત

શ્રી રામજી અને રાવણ વચ્ચેના યુદ્ધ વિશે દરેક જણ જાણે છે અને બધા જાણે છે કે કેવી રીતે શ્રી રામજીએ રાવણને હરાવ્યો હતો. એવું કહેવાય છે કે રાવણ ખૂબ જ શક્તિશાળી હતો અને તેને હરાવવો એટલો સરળ નહોતો પરંતુ રાવણના ઘમંડને કારણે તે રામજી સામે જીતી ના શક્યો. તે જ રીતે રામ જી સિવાય પણ … Read more

આ સાત પ્રકારના લોકો પર શનિદેવ હંમેશા રહે છે ગુસ્સે, જીવનભર ભોગવવું પડે છે ખરાબ પરિણામ

શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ હંમેશાં માણસને તેના કાર્યો અનુસાર ફળ આપે છે. આ દુનિયામાં ઘણા એવા લોકો છે, જેમને શનિદેવના ક્રોધનો સામનો કરવો પડે છે પરંતુ એવું નથી કે શનિદેવ હંમેશા વ્યક્તિને પરેશાન કરે છે. જો શનિદેવ કોઈ વ્યક્તિથી ખુશ થાય છે, તો તે વ્યક્તિના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય … Read more

કિન્નરને પગે લાગીને કરી લો માત્ર આ એક કામ, જીવનભર માટે ચમકી જશે કિસ્મત

આપણા સમાજમાં કિન્નર સમુદાયને અલગ દરજ્જો આપવામાં આવેલો છે. તેમના અસ્તિત્વને લઈને સમાજમાં ઘણી વાતો ચાલતી રહેતી હોય છે પરંતુ તેમના વિશે એવા ઘણા રહસ્યો હોય છે જેનાથી દુનિયા હજુ પણ અજાણ છે અને જેને દરેક લોકો જાણવા માંગતા હોય છે. તેમની દુનિયા બહારથી જેટલી જુદી દેખાય છે એટલી જ અંદરથી રહસ્યમય પણ છે. તેમના … Read more