Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Gujarati Beat, Author at Gujarat Beat - Page 8 of 10

રસોડામાં આ દિશામાં મૂકી દો ચૂલો, ધન- ધાન્યથી ભરેલું રહેશે ઘર, ક્યારેય નહી આવે ગરીબી

ઘર બનાવતી વખતે દરેક રૂમ, કિચન, બાથરૂમનું સાચી દિશામાં હોવું તો જરૂરી હોય જ છે પરંતુ ઘરની અંદર રાખેલી વસ્તુઓ પણ વસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર હોવી જરૂરી છે. જો આ વસ્તુઓ વાસ્તુ અનુસાર હશે તો તેનાથી મળનારું શુભ ફળ જીવનને સુખ- સૃદ્ધીથી ભરી દે છે. આ વસ્તુઓમાં ગેસ, ચૂલો એકદમ મહત્વના છે કારણકે રોજ તેના … Read more

ઘરના મુખ્ય દરવાજા પર છે આ વસ્તુઓ તો હટાવી લો તરત, નહીંતર વધતું જશે દેવું

સારું જીવન કોને નથી પસંદ. તે માટે માણસ મહેનત પણ કરે છે. તેનું ફળ ઘણા લોકોને મળે છે પરંતુ ઘણા લોકોનું જીવન સંઘર્ષમાં પસાર થાય છે. તેની પાછળનું કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. જો ઘરનું વાસ્તુ બરાબર ના હોય તો મહેનત કર્યા પછી પણ શુભ ફળ નથી મળતું. આવક હોવા છતાં પૈસા નથી … Read more

ઘણી ચમત્કારિક હોય છે હવનની રાખ, ખોલી દેશે બંધ કિસ્મત.. આજે જ કરો આ ઉપાય

સનાતન ધર્મમાં હવનને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. આ પરંપરા અનાદિ કાળથી ચાલી આવે છે. હવન કરવાથી દેવી- દેવતાઓ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. હવન કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કોઈ ખાસ પ્રસંગ કે પૂજા સમયે હવન કરાવવો શુભ માનવામાં આવે છે. તે દરમિયાન … Read more

ધનતેરસની રાત્રે આ જગ્યાઓ પર પ્રગટાવો દીવો, ધનની કમી થશે દુર.. આવક વધશે જોરદાર

દર વર્ષે આસો મહિનામાં કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. તે દિવસથી જ દિવાળીની શરૂવાત થાય છે. આ વખતે ધનતેરસનો તહેવાર ૨૩ ઓક્ટોબર ૨૦૨૨ રવિવારના રોજ ઉજવવામાં આવશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે કેટલીક જગ્યાએ દીવા પ્રગટાવવાથી ગરીબી દૂર થાય છે. ચાલો જાણીએ આ જગ્યાઓ વિશે. ધનતેરસનો તહેવાર ધન અને સમૃદ્ધિનો તહેવાર … Read more

ધનતેરસ પર સાવરણી જ નહીં દસ રૂપિયાની આ વસ્તુ પણ ચમકાવી શકે છે ભાગ્ય, ધનના દેવી નહીં છોડે સાથ

ધનતેરસના દિવસથી જ દિવાળીના તહેવારની શરૂવાત થાય છે. આ વખતે દિવાળીનો તહેવાર ૨૩ ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવશે. તે દિવસે કરેલ કેટલાક ખાસ ઉપાયો વ્યક્તિના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ શુભ વસ્તુઓ ખરીદવાની અને ઘણી વસ્તુઓ ના ખરીદવાની વાત કરવામાં આવી છે. તે દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે … Read more

દિવાળીની સફાઈમાં આ વસ્તુઓનું મળવું ખૂબ જ શુભ, લક્ષ્મીજીની કૃપાનો છે સ્પષ્ટ સંકેત!

દશેરા પછી દિવાળીના તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે. દિવાળીનો દિવસ જેમ- જેમ નજીક આવે છે તેમ- તેમ ઘરોની સાફ- સફાઈ અને સજાવટનું કામ ઝડપી થતું જાય છે. સફાઈ દરમિયાન ઘણી એવી જૂની વસ્તુઓ જોવા મળે છે જેને આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ. ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં દિવાળીની સ્વચ્છતા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવવામાં … Read more

કુતરો આવી હરકત કરતો જોવા મળે તો મળવાના છે છપ્પરફાડ પૈસા, દરેક ઈચ્છા થશે પૂરી

કૂતરાને સૌથી વફાદાર અને સજાગ પ્રાણી માનવામાં આવે છે. કદાચ તે કારણે લોકો તેને પાળે પણ છે. તેની સૂંઘવાની અને અગાઉની ઘટનાઓનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા પણ અદભૂત છે. કદાચ તેથી જ પોલીસ વિભાગ પણ તેનો ઉપયોગ ગંભીર કેસમાં ચોર કે ગુનેગારોને પકડવા માટે કરે છે. કૂતરાઓ તેમની આ શક્તિ દ્વારા આપણને ઘણા શુભ અને અશુભ … Read more

ધનતેરસના દિવસે કરો આ વસ્તુઓની ખરીદી, થવા લાગશે ધનનો વરસાદ

ધનત્રયોદશી અથવા ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આસો માસના તેરસના દિવસે દેવી લક્ષ્મીજી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસથી જ દિવાળીનો તહેવાર શરૂ થાય છે. ધનની દૃષ્ટિએ ધનતેરસના દિવસે પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. પૂજાની સાથે આ દિવસે સામાનની ખરીદીની પણ વિશેષ માન્યતા છે. ધનતેરસના દિવસે કરવામાં આવેલી … Read more

દિવાળીના દિવસે માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા અપનાવો આ ખાસ વાસ્તુ ટિપ્સ, થશે ધન વર્ષા

દિવાળીને હિન્દુઓના સૌથી મોટા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વર્ષે દિવાળીનો તહેવાર ૨૪ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તે દિવસે ઘરમાં ભગવાન ગણેશજી અને દેવી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. દિવાળીના દિવસે લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મેળવવા માટે જો આપણે વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને ઘરની સજાવટ કરીએ તો દેવી  લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં … Read more

દિવાળી પર આ વિધિથી કરી લો લક્ષ્મી- ગણેશની પૂજા, રાતોરાત થઇ જશો ધનવાન, અનેક ગણું મળશે ફળ

હિંદુ ધર્મમાં દિવાળી ખાસ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. કહેવાય છે કે દિવાળીના નવા દિવસોમાં પૂજા- પાઠનું ખાસ ફળ મળે છે. કાર્તિક માસ ભગવાન વિષ્ણુજી અને માં લક્ષ્મીજીની પૂજા માટે સમર્પિત છે. આ માસમાં ઘણા મહત્વપૂર્ણ તહેવારો ઉજવવામાં આવે છે. દિવાળીના બીજા દિવસે નવું વર્ષ ઉજવવામાં આવે છે. તે દિવસે ગોવર્ધન પૂજાનું ખાસ મહત્વ છે. … Read more