Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
gujaratbeat, Author at Gujarat Beat - Page 31 of 43

જીવવા માંગો છો લાંબુ જીવન તો ના કરો આ ભૂલ, નહીંતર ઓછી થઇ જશે ઉંમર

ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમનું વાહન ગરુડની વાતચીતનું વર્ણન છે.  તેમાં જીવન અને મૃત્યુ વિશે વિસ્તારમાં જણાવ્યું છે. આજના લેખમાં માનવ જીવનથી જોડાયેલ ભૂલો વિશે જણાવશું. જેને કરવાથી વ્યક્તિની ઉંમર ઘટી જાય છે. સનાતન ધર્મના ૧૮ પુરાણોમાં ગરુડ પુરાણનું અલગ મહત્વ છે. ગરુડ પુરાણમાં મૃત્યુ અને તેના પછી શું થાય છે. તેના વિશે વિસ્તારમાં … Read more

૨૦૨૩ ના પહેલા જ દિવસે કરી લો આ જ્યોતિષીય ઉપાય, આખું વર્ષ નહીં રહે પૈસાની કમી

નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનું આખું વર્ષ સારું રહે. આખું વર્ષ તેમના પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે. ભગવાનની કૃપાથી તેને જીવનમાં ઘણી પ્રગતિ મળે. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે આવનારું ૨૦૨૩ નું વર્ષ ખુશીઓથી ભરેલું રહે. તેવી સ્થિતિમાં લાલ કિતાબમાં કેટલાક ઉપાયો … Read more

જો મળી રહ્યા છે આ છ સંકેત તો સમજો લાગવાની છે લોટરી, માં લક્ષ્મી બરાબરના વરસાવશે પૈસા

હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. એક વાર દેવી લક્ષ્મી કોઈના પર પ્રસન્ન થઈ જાય તો તેને ધનવાન બનતા સમય નથી લાગતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માં લક્ષ્મી આવતા પહેલા અનેક સંકેતો આપે છે. જો આ સંકેતોને સમયસર સમજી લેવામાં આવે તો વ્યક્તિને ફાયદો થાય છે. ઘરમાં કાળી કીડીઓનું આવવું: જ્યોતિષમાં કાળી કીડીને … Read more

ઘરમાં રાખેલી સાવરણી બદલી શકે છે તમારું કિસ્મત, બસ જાણી લો આ જરૂરી વાતો

સાવરણીનો ઉપયોગ ઘરની સફાઈ માટે કરવામાં આવતો હોય છે પરંતુ શું તમે જાણો છો કે તે ઘરમાં સુખ- સમૃદ્ધિ પણ લાવી શકે છે. વાસ્તુમાં સાવરણી સાથે જોડાયેલા કેટલાક નિયમો છે, જેને અનુસરીને આપણે ઘરનું ભાગ્ય બદલી શકીએ છીએ. અમે તમને જણાવીશું કે તમારે તમારા ઘરમાં સાવરણી કઈ દિશામાં રાખવી જોઈએ અને સાવરણી સાથે જોડાયેલી ટિપ્સ … Read more

ચાણક્ય નીતિ: ખરાબ હાલતમાં પણ કોઈને ના જણાવો તમારા આ રહસ્ય, પહેલાથી બદતર થઇ જશે જિંદગી

મહાન વિદ્વાન આચાર્ય ચાણક્યએ માત્ર અર્થશાસ્ત્ર, રાજનીતિ, કૂટનીતિ વિશે જ નથી કહ્યું પરંતુ વ્યવહારિક જીવનની ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો પણ કહી છે. ચાણક્ય નીતિની આ વાતોને જીવનમાં લેવાથી ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. આ સાથે, તે મુશ્કેલ સમયમાંથી પસાર થવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ કેટલીક મહત્વપૂર્ણ નીતિઓ વિશે જે સંકટને દૂર કરવામાં મદદ … Read more

દિવસના આ સમયે રસોડામાં સળગાવી દો લવિંગ- કપૂર, હંમેશા માટે ખતમ થઇ જશે પૈસાની તંગી

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની દરેક દિશા અને સામાનની જાળવણીને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. જ્યારે આ નિયમોનું પાલન કરવામાં ના આવે તો વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે અને જીવનમાં અનેક સમસ્યાઓ ઉભી થવા લાગે છે. વાસ્તુ શાસ્ત્રમાં આ વાસ્તુ દોષોને દૂર કરવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોથી પર્યાવરણની નકારાત્મકતા દૂર થાય છે અને … Read more

અચાનક જ રસ્તામાં દેખાઈ જાય મોર, તો સમજો કે થવાની છે ચાંદી ચાંદી

હિંદુ ધર્મમાં મોરને દૈવી પક્ષી માનવામાં આવે છે. તેનું ધાર્મિક મહત્વ પણ છે. તેને ભગવાન કાર્તિકેયનું વાહન માનવામાં આવે છે. જો કે ક્યારેક તમે મોર તો જોયા જ હશે, પરંતુ ઘરની બહાર નીકળતી વખતે અચાનક મોર દેખાવો એ એક શુભ સંકેત માનવામાં આવે છે. ચાલો જાણીએ કે જ્યારે મોર અચાનક દેખાય છે ત્યારે શું થાય … Read more

અઠવાડિક અંક રાશિફળ: આ લોકોને જબરદસ્ત લાભ પહોંચાડશે આ અઠવાડિયું, મૂળાંકથી જાણો તમારું

નવેમ્બરનો અંત અને ડિસેમ્બરની શરૂઆત અમુક તારીખે જન્મેલા લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. સાપ્તાહિક અંક રાશિફળ અનુસાર આ મૂળાંકોના લોકોને પૈસા મળશે અને તેમની કારકિર્દીમાં પણ પ્રગતિ થશે. અંક રશિફળ દ્વારા દિવસ, અઠવાડિયું, મહિનો અથવા વર્ષનું ભવિષ્ય જાણવા કેવળ જન્મતારીખની જરૂર હોય છે. જન્મ તારીખના સરવાળાથી મૂળાંક કાઢવામાં આવે છે. જેમ કે કોઈ … Read more

શરુ થવાનું છે ‘અગ્નિ પંચક’, ભૂલથી પણ ના કરવા આ કામ.. જીવનભર થશે નુકસાન!

હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં પંચકનો સમય શુભ કાર્ય કરવા માટે અશુભ કહેવાય છે. પંચક દરમિયાન કેટલાક કામો પર સંપૂર્ણ પ્રતિબંધ હોવાનું પણ જણાવાયું છે. હિંદુ પંચાંગ અનુસાર દર મહિને પંચક હોય છે, જે પાંચ દિવસના હોય છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પંચક થવા જઈ રહ્યું છે જે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થશે. તેવી સ્થિતિમાં પંચક શરૂ … Read more

શનિવારે આ વસ્તુઓ ખાવાપીવાથી રહો દુર, શનિદેવની સહન કરવી પડે છે કોપ દ્રષ્ટિ

શનિદેવને કર્મફળના દાતા કહેવામાં આવે છે. તેઓ માણસોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. તેવી સ્થિતિમાં લોકોએ તેમના ગુસ્સાનો શિકાર ના બનવું જોઈએ. તેવી સ્થિતિમાં તેઓ તમામ પ્રકારના ઉપાયો કરે છે. શનિવારને શનિદેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે લોકો શનિદેવને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. લોકોએ આ દિવસે કેટલીક વસ્તુઓનું સેવન કરવું … Read more