Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
gujaratbeat, Author at Gujarat Beat - Page 32 of 43

તુલસીમાં જળ ચડાવતી વખતે કરો આ મંત્રનું ઉચ્ચારણ, ઘરમાં આવશે ખુશહાલી

સનાતન ધર્મમાં તુલસીને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. તેને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. મોટાભાગના લોકો ઘરમાં સકારાત્મક ઉર્જા માટે તુલસીનો છોડ લગાવે છે અને તેની પૂજા કરે છે. આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે, તેથી તુલસી ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે. તેના પાન વિના ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ નથી … Read more

આ પાંચ વસ્તુ ઘરમાં રાખવાથી ભરાયેલી રહે છે તિજોરી, સમુદ્ર મંથન સાથે છે ખાસ કનેક્શન

હિંદુ પૌરાણિક ગ્રંથોમાં દેવતાઓ અને અસુરો વચ્ચેના અનેક યુદ્ધો અને વાર્તાઓનો ઉલ્લેખ છે. પરંતુ સૌથી લોકપ્રિય વાર્તા સમુદ્ર મંથનની છે, જે દેવતાઓ અને અસુરોએ સાથે મળીને પૂર્ણ કરી હતી. વાસ્તવમાં મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગમાં વૈભવ, ઐશ્વર્ય અને ધન સમાપ્ત થઇ ગયું હતું. આ પછી દેવતાઓ શ્રી હરિ નારાયણ પાસે પહોંચ્યા. પછી તેણે સાગર મંથનનો … Read more

નાના- નાના પાંદડાવાળા આ છોડ હોય છે ખુબજ ચમત્કારિક, કુબેર દેવની કૃપાથી ખાલી નથી થતી તિજોરી

ઘરમાં રહેલા વાસ્તુ શાસ્ત્રમાં વાસ્તુ અને ઘરની અન્ય સમસ્યાઓ દૂર કરવા માટે કેટલાક છોડનું વર્ણન કરવામાં આવ્યું છે. તેને યોગ્ય જગ્યાએ અને યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારના સભ્યોની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા કેટલાક છોડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે … Read more

ઘરની ગેલેરી- આંગણામાં દેખાઈ જાય આ પક્ષી તો ખુલી જાય છે નસીબ, તરત શરુ થઇ જશે સોનેરી દિવસ

જીવનમાં સારો અને ખરાબ બંને સમય આવે છે. તે સારા અને ખરાબ સમયના આગમન પહેલા અલગ અલગ રીતે સંકેતો પણ આપે છે. ધર્મ, જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર ઉપરાંત તેવા શુભ- અશુભ સંકેતોનું પણ શુકન શાસ્ત્રમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આજે આપણે તેવા જ કેટલાક શુભ સંકેતો વિશે જાણીએ જે આપણને જીવનની સામાન્ય ઘટનાઓ જેવી … Read more

આ દિશામાં તુલસી લગાવવી માનવામાં આવે છે શુભ, નથી થતી ધન- ધાન્યની કમી

તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં માં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની કૃપા રહે છે. ધાર્મિક રીતે તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી માં લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાના કેટલાક ખાસ નિયમો છે જેનું … Read more

સારો સમય આવતા પહેલા શનિદેવ આપે છે આ પાંચ સંકેત.. જાણો

શનિદેવથી બધા ડરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે. એટલા માટે કહેવાય છે કે વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા જોઈએ કારણ કે જો શનિદેવ ક્રોધિત થાય તો રાજા પણ રંક બની શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે. … Read more

તુલસીના સુકા પાંદડાનો આ ઉપાય બદલી દેશે ભાગ્ય, માં લક્ષ્મીની કૃપાથી હંમેશા ભરાયેલી રહેશે તિજોરી

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ અને પૂજનીય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં માં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની કૃપાથી કોઈ પરેશાની નથી આવતી. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુજીને તુલસીના પાન ચઢાવવાથી જ પૂજા પૂર્ણ થાય છે. એ જ … Read more

દરરોજ કામમાં આવતી આ વસ્તુ સપનામાં દેખાવી અબજોપતિ બનાવાનો છે સંકેત, માં લક્ષ્મીથી છે કનેક્શન

સ્વપ્ન શાસ્ત્રમાં વ્યક્તિના સપનાના અર્થ વિશે જણાવવામાં આવ્યું છે. ઘણીવાર વ્યક્તિ કાં તો રાતે આવતા સપનાને સવાર સુધીમાં ભૂલી જાય છે અથવા તો તેને થોડું થોડું યાદ કરે છે પરંતુ કેટલીકવાર કેટલાક સપના એવા હોય છે જે દિવસભર વ્યક્તિના મગજમાં ઘૂમતા રહે છે. ઘણી વખત જો આ સપનાઓના અર્થ ના ખબર હોય તો, વ્યક્તિ સપનાના … Read more

મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે, શું તમને ખબર છે તેનો જવાબ?

મૃત્યુ વખતે વ્યક્તિ કેવું અનુભવે છે, મૃત્યુ પછી તેનું શું થાય છે, તે ગરુડ પુરાણમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે. મૃત્યુ સમયે, વ્યક્તિને તમામ કાર્યો યાદ આવે છે. ઇન્દ્રિયો હળવી બને છે. આત્મા યમલોકમાં ગયા પછી પાછી આવે છે. મૃત્યુ જ અંતિમ સત્ય છે. જેટલા લોકો આનાથી ડરે છે, તેટલું જ તેઓ તેના વિશે જાણવા માટે … Read more

આ ધાતુના વાસણમાં ભૂલથી પણ ના ખાવ ખાવાનું, થઇ જશો ખુબ જ બીમાર, આજે જ છોડો આ આદત

આજકાલ બજારમાં સ્ટીલ, તાંબુ, પિત્તળ, એલ્યુમિનિયમ, નોનસ્ટિક, કાચ અને માટી જેવી અનેક પ્રકારની ધાતુઓથી બનેલા વાસણો બજારમાં ઉપલબ્ધ હોય છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વાસણોમાં રાંધીને ખાધા પછી તમારા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે. શું તમે જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે આપણા રસોડામાં કેવા વાસણોનો ઉપયોગ કરવો જોઈએ? જૂના … Read more