Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Religous - Page 21 of 52 - Gujarat Beat

દર્શન કર્યા પછી મંદિરના પગથીયે બેસીને કરો આ મંત્રનો જાપ, આવી જશે દુઃખોનો અંત..

મંદિરે જઈને ભગવાનની પૂજા કરવાથી મનને શાંતિ મળે છે અને આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. પરંતુ જયારે પણ આપણે મંદિરે દર્શન કરવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા આપદા માથાને કપડાથી ઢાંકીએ છીએ અને ત્યારબાદ જ ભગવાનના દર્શન કરીએ છીએ. તેના સિવાય ઘણા લોકો પૂજા કર્યા પછી થોડીવાર દુધી મંદિરની સીડીઓ પર બેસીએ છીએ. શું તમે … Read more

કિન્નર દેખાતા જ બોલી દેવા આ બે શબ્દ, ખુલી જશે ધન-સંપત્તિના દરેક રસ્તા..

દેશમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે, આ જ કારણ છે કે ભારતમાં દરેક તહેવારને એકદમ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, કોઇપણ તહેવાર જયારે આવે છે તો ઘણા પ્રકારના લોકો તે તહેવાર સમયે તમારા ઘરે પૈસા માંગવા જરૂરથી આવે છે. આ લોકોમાંથી એક એવા સમાજના લોકો હોય છે કે જે તહેવારોના સમયે સૌથી વધારે તમારા … Read more

ઉનાળામાં રોજ ખાશો કેરી તો થશે અનેક ફાયદા, મળશે ઘણી શારીરિક સમસ્યાઓથી છુટકારો.. જાણીને ખુશ થઇ જશો

સામાન્ય રીતે કેરી વિશ્વમાં સૌથી વધુ ખાવામાં આવતા ફળો પૈકી એક છે. તેનો મીઠો સ્વાદ લોકોને તેના રસિયા બનાવી દે છે. કેરીનો ઉદભવ આશરે પાંચ હજાર વર્ષ પહેલાં ભારતમાં થયો હતો. આજે ખાવામાં આવતી કેરીની કેટલીક સામાન્ય જાતો મેક્સિકો, પેરુ, ઇક્વેડોરમાં પણ ઉગાડવામાં આવે છે. કેરી ફક્ત સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક પણ હોય છે. … Read more

ચાર રાશિના લોકોને થશે ધન લાભ, બનશે માલામાલ, વાંચો તમારું અઠવાડિક આર્થિક રાશિફળ

માર્ચનું અંતિમ સપ્તાહ સિંહ, તુલા અને વૃશ્ચિક સહિત છ રાશિ માટે શુભ પરિણામ આપી શકે છે. ૨૫ માર્ચથી ૩૧ માર્ચ આ સમય આ લોકોને કરિયરમાં પ્રગતિ અને આર્થિક લાભ આપી શકે છે. ત્યારે મેષથી મીન સુધીની તમામ રાશિના લોકોનું સાપ્તાહિક કરિયર અને આર્થિક રાશિફળ જાણો. મેષ: ઘરની દેખરેખ અને સજાવટમાં તમારું ધન ખર્ચ થશે. વેપાર- … Read more

પૂજા દરમિયાન કંઈપણ માંગવાને બદલે માત્ર આ બે શબ્દ બોલવાથી પૂરી થશે બધી જ મનોકામના..

જો તમે હિન્દુ ધર્મમાં વિશ્વાસ કરો છો, તો તમને ખબર જ હશે કે આ ધર્મમાં દરરોજ સવારેઉઠ્યા પછી સ્નાન કરીને પૂજા પાઠ કરવાનો નિયમ છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આપણે આ સર્જનના સર્જક પર વિશ્વાસ કરીએ છીએ. દરેક ધર્મમાં લોકો ભગવાનને યાદ કરે છે, કેટલીક વાર લોકો ભગવાનને જુદા જુદા નામથી તો … Read more

કિન્નરો જોડે આશીર્વાદમાં માંગી લો આ એક વસ્તુ, બની જશો ધનવાન, પલટાઈ જશે લાઈફ

ઘણા વ્યક્તિઓથી સાંભળવા મળ્યું છે કે જો કિન્નર ખુશ થઈને આશીર્વાદ આપે છે તો વ્યક્તિનું ભાગ્ય બદલવામાં વાર નથી લાગતી. કહેવાય છે કે કિન્નરોનું દિલ ક્યારેય પણ દુઃખી ના કરવું જોઈએ. તેમના દિલથી નીકળેલ શ્રાપ વ્યક્તિનું જીવન બરબાદ કરવામાં પણ વાર નથી લગાડતો. શું તમે જાણો છો જ્યોતિષશાસ્ત્રમાં કિન્નરોથી જોડાયેલ ઘણા ઉપાયો વિશે જણાવ્યું છે. … Read more

કેરી ખરીદતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર થઇ શકે છે ગંભીર બીમારીઓ.. જાણો

ઉનાળાના ઋતુની વિશેષતા હોય છે કે આ સીઝન શરૂ થતાની સાથે જ બજારમાં વિવિધ પ્રકારનાં ફળ આવવા લાગે છે. ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા ગણાતી કેરી પણ બજારમાં આવી જાય છે. હા, ઉનાળામાં કેરીનો ખૂબ ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આજે છે. કારણ કે ગરમીની સિઝનમાં કેરી શરીરને ઠંડક આપે છે અને સ્વાદમાં પણ એકદમ સ્વાદિષ્ટ હોય … Read more

ઓર્ગેનિકના નામે છેતરાશો નહીં.. કેરી કેમિકલથી પકવેલી છે કે કુદરતી રીતે? આ રીતે ઓળખો..

તમે જે કેસર કેરી ખાવ છો તે ખાવાલાયક છે કે ઝેરી રસાયણોથી પકવેલી તે આરોગ્ય માટે જાણવું જરૂરી છે. બજારમાં પુરા રૂપિયા આપીને પણ તમે છેતરતા તો નથી તે જાણવું જરૂરી છે અને આ માટે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ તે અંગેની સંપૂર્ણ જાણવાલાયક માહિતી. આમ તો કેરી જોઇને તેને ખાવા માટે પોતાની જાતને કોઈ … Read more

જો ઘરમાં દેખાઈ જાય ગરોળી તો તેના પર નાખી દો આ એક વસ્તુ, થશે અપાર ધનવર્ષા, ક્યારેય નહીં ખૂટે ધન….

ગરોળી મોટાભાગના બધાના ઘરે રહેતી જ હોય છે. તે શિયાળા કરતા ઉનાળામાં વધુ દેખાતી હોય છે, કારણકે ગરમીના વાતાવરણમાં તે ઠંડી શોધતી હોય છે. જોકે કેટલાક લોકો ગરોળીને જોઇને ડરી જતા હોય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે ગરોળી તેમના માટે કેટલી શુભ હોય છે. શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે. ગરોળીની તો … Read more

ઘરની આ દિશામાં રાખેલ તુલસી મની પ્લાન્ટની જેમ કરે છે કામ, ધનથી ભરી દે છે તિજોરી

હિંદુ ધર્મ શાસ્ત્રોમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવેલું છે. ઘરમાં તુલસીના છોડને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરોમાં તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં માં લક્ષ્મીનો નિવાસ કાયમ રહે છે. તેનાથી તુલસી માં પ્રસન્ન થાય છે અને આશીર્વાદ વરસાવે છે. તેનાથી ઘરમાં સુખ- શાંતિ જળવાઈ રહે છે પરંતુ … Read more