Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Religous - Page 42 of 52 - Gujarat Beat

ધનતેરસ પર સાવરણી જ નહીં દસ રૂપિયાની આ વસ્તુ પણ ચમકાવી શકે છે ભાગ્ય, ધનના દેવી નહીં છોડે સાથ

ધનતેરસના દિવસથી જ દિવાળીના તહેવારની શરૂવાત થાય છે. આ વખતે દિવાળીનો તહેવાર ૨૩ ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવશે. તે દિવસે કરેલ કેટલાક ખાસ ઉપાયો વ્યક્તિના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ શુભ વસ્તુઓ ખરીદવાની અને ઘણી વસ્તુઓ ના ખરીદવાની વાત કરવામાં આવી છે. તે દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે … Read more

ધનતેરસ પર આ ધાતુના વાસણ ખરીદવા હોય છે ખુબ જ શુભ, ભોગ લગાવીને કરો ઉપયોગ.. થશે બરકત

ધનતેરસના દિવસે ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે. તેથી લોકો તે દિવસે ખરીદી કરવા જાય છે. તે દિવસે વાસણ પણ ખરીદવામાં આવે છે. વાસણ સ્ટીલ, એલ્યુમીનીયમ વગેરે ઘણી ધાતુઓના વાસણ મળી જાય છે અને લોકો તેને ખરીદી પણ લે છે પરંતુ તે દિવસે ચાંદીના વાસણ ખરીદવા ખુબ જ શુભ માનવામાં આવે છે. જે લોકો ચાંદીના વાસણ … Read more

ધનતેરસ પર આ પાંચ વસ્તુઓની ભૂલથી પણ ના કરો ખરીદી, મનાય છે અશુભ, પરિવાર માટે નુકસાનકારક

ધનતેરસનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. આ વખતે આ તહેવાર ૨૩ ઓક્ટોબર રવિવારે ઉજવવામાં આવશે. માનવામાં આવે છે કે તે દિવસે જે લોકો વાસણ અથવા સોનું- ચાંદી ખરીદે છે તેમનું ઘર વર્ષ ભર ધન- સંપત્તિથી ભરેલું રહે છે. જો કે શાસ્ત્રોમાં તેની સાથે એ પણ જણાવ્યું છે કે ધનતેરસના દિવસે કેટલીક વસ્તુઓ ભૂલથી પણ … Read more

રસ્તામાં પડેલી ટોણા- ટોટકાઓ સાથે જોડાયેલી આ વસ્તુઓ પર ભૂલથી પણ ના મુકો પગ, થાય છે મોટું અપશુકન.. જીવન બની જશે નરક

અત્યારની યુવા પીઢી મેલી વિદ્યામાં વિશ્વાસ નથી કરતા પરંતુ બધી મેલી વિદ્યા ખાલી નથી અંધવિશ્વાસ. પૂર્વજોની વાતોમાં પણ એક ગંભીર સત્ય છુપાયેલું છે. આપણે રસ્તામાં પડેલી કેટલીક અજાણી વસ્તુઓને ક્યારેય ઓળંગવી જોઈએ નહીં અને તેને કોઈ પણ રીતે અડવું પણ ના જોઈએ. તેમ કરવાથી નકારાત્મક વસ્તુઓ તમારા જીવનમાં પ્રવેશી શકે છે. જેના કારણે તમારું આખું … Read more

કેમ છે ધનતેરસ પર સાવરણી ખરીદવાની પરંપરા, જાણો શું કહે છે શાસ્ત્ર

તહેવારો પર ખરીદી કરવાનો લોકોમાં ઘણો ક્રેઝ હોય છે, પરંતુ તેની સાથે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે અને આજે પણ લોકો તેને ભજવે છે. આવી જ એક પરંપરા ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાની છે. ચાલો જાણીએ ધનતેરસના દિવસે સાવરણી કેમ ખરીદવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દિવાળીનું ઘણું મહત્વ છે. આ તહેવાર … Read more

જાણો દિવાળી પર સુરણની શાકભાજી ખાવાનું ખાસ કારણ

સૂરણ કે જિમ્મીકંદનું શાક આમ તો સામાન્ય દિવસોમાં પણ ઘરમાં લગભગ ના બરાબર જ બનતું હોય છે પરંતુ દિવાળીના ખાસ અવસર પર તેને ઘરમાં બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના વડીલો તેની ડિમાંડ ચોક્કસથી રાખતા હોય છે. દરેક દિવાળી પર સુરણ કે જિમ્મીકંદ બનાવવાની પરંપરા ઘણા વિસ્તારોમાં સદીઓથી ચાલી આવે છે. ચાલો જાણીએ … Read more

દિવાળીની સફાઈમાં આ વસ્તુઓનું મળવું ખૂબ જ શુભ, લક્ષ્મીજીની કૃપાનો છે સ્પષ્ટ સંકેત!

દશેરા પછી દિવાળીના તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે. દિવાળીનો દિવસ જેમ- જેમ નજીક આવે છે તેમ- તેમ ઘરોની સાફ- સફાઈ અને સજાવટનું કામ ઝડપી થતું જાય છે. સફાઈ દરમિયાન ઘણી એવી જૂની વસ્તુઓ જોવા મળે છે જેને આપણે ઘણી વાર ભૂલી જઈએ છીએ. ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં દિવાળીની સ્વચ્છતા વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવવામાં … Read more

કુતરો આવી હરકત કરતો જોવા મળે તો મળવાના છે છપ્પરફાડ પૈસા, દરેક ઈચ્છા થશે પૂરી

કૂતરાને સૌથી વફાદાર અને સજાગ પ્રાણી માનવામાં આવે છે. કદાચ તે કારણે લોકો તેને પાળે પણ છે. તેની સૂંઘવાની અને અગાઉની ઘટનાઓનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા પણ અદભૂત છે. કદાચ તેથી જ પોલીસ વિભાગ પણ તેનો ઉપયોગ ગંભીર કેસમાં ચોર કે ગુનેગારોને પકડવા માટે કરે છે. કૂતરાઓ તેમની આ શક્તિ દ્વારા આપણને ઘણા શુભ અને અશુભ … Read more

ધનતેરસના દિવસે કરો આ વસ્તુઓની ખરીદી, થવા લાગશે ધનનો વરસાદ

ધનત્રયોદશી અથવા ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. આસો માસના તેરસના દિવસે દેવી લક્ષ્મીજી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસથી જ દિવાળીનો તહેવાર શરૂ થાય છે. ધનની દૃષ્ટિએ ધનતેરસના દિવસે પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. પૂજાની સાથે આ દિવસે સામાનની ખરીદીની પણ વિશેષ માન્યતા છે. ધનતેરસના દિવસે કરવામાં આવેલી … Read more

દિવાળીના દિવસે માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા અપનાવો આ ખાસ વાસ્તુ ટિપ્સ, થશે ધન વર્ષા

દિવાળીને હિન્દુઓના સૌથી મોટા તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વર્ષે દિવાળીનો તહેવાર ૨૪ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તે દિવસે ઘરમાં ભગવાન ગણેશજી અને દેવી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. દિવાળીના દિવસે લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મેળવવા માટે જો આપણે વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને ઘરની સજાવટ કરીએ તો દેવી  લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને ઘરમાં … Read more