Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
RELIGIOUS Archives - Page 11 of 50 - Gujarat Beat

૨૦૨૫ સુધી ત્રણ રાશિના લોકોને રહેશે ચાંદી ચાંદી, નોકરી- ધંધામાં બનાવશે અઢળક પૈસો

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું પોતાનું મહત્વ રહેલું છે. તમામ ગ્રહોમાં ગુરુની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગુરુને જ્ઞાન, બુદ્ધિ, શિક્ષણ, ધન વગેરે માટે કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ધન અને મીન રાશિના સ્વામી છે. દરેક ગ્રહ ચોક્કસ સમયગાળા માટે કોઈપણ રાશિમાં રહે છે. ગુરુને એક રાશિમાં રહેવા માટે લગભગ ૧૩ મહિના … Read more

૩૧ દિવસ સુધી પૈસામાં રમશે આ પાંચ રાશિના લોકો, ચાર ગ્રહ પાણીની જેમ વરસાવશે ધન- સંપત્તિ

દરેક ગ્રહ પોતાનું રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. આ ફેરફારો તમામ રાશિઓને અસર કરે છે. વર્ષ ૨૦૨૪ નો સાતમો મહિનો જુલાઈમાં ચાર મહત્વપૂર્ણ ગ્રહ પરિવર્તનો થવા જઈ રહ્યા છે. જુલાઈમાં ગ્રહો અને નક્ષત્રોનું આ પરિવર્તન ખૂબ જ ખાસ રહેશે કારણ કે કર્મફળના દાતા શનિ આ મહિના દરમિયાન ઉલટી ચાલ ચાલશે. શનિ ગ્રહ તાજેતરમાં વક્રી … Read more

૫ જુલાઈએ બની રહ્યો અદ્ભુત યોગ, એક નહીં ચાર દેવી દેવતા લુંટાવશે ત્રણ રાશિ પર ધન

હાલમાં જેઠ માસ ચાલી રહ્યો છે અને ૫ જુલાઇ જેઠ માસની અમાવાસ્યા છે. હિંદુ ધર્મમાં અમાવસ્યા તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ દિવસે પિતૃઓને અર્પણ કરવામાં આવે છે. તેમજ તેમના નિમિત્તનું દાન- ધર્મ પણ કરવામાં આવે છે. તેનાથી પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે. આ ઉપરાંત અષાઢ મહિનાની અમાવાસ્યાના દિવસે ભગવાન શિવ, શ્રી હરિ … Read more

ઓફીસ- દુકાન પર બેસતા પહેલા બોલો માં લક્ષ્મીનો આ મંત્ર, વધવા લાગશે ઘરાકી

આજના યુગમાં કોઈને ય નોકરી કરવી નથી ગમતી. ઘણા લોકોનું મગજ ધંધામાં વધારે ચાલે છે. તેવામાં તેઓ પોતાની પસંદની વસ્તુની દુકાન ખોલી લે છે. તી બીજીતરફ બીજા કેટલાક લોકોને પોતાની ઓફીસ હોય છે. આ બન્ને ય કામોમાં ફાયદો ત્યારે જ થાય છે જયારે તમારી દુકાન કે ઓફિસમાં આવરો જાવરો લાગેલો રહે છે. વેપારી બંધુઓ માટે … Read more

ઘરે ભૂલથી પણ ના લગાવો આ પાંચ છોડ, પરિવારમાં લઇ આવે છે ગરીબી અને કલેશ

ઘરની અંદર અને બહાર ઝાડ- છોડ લગાવવાને શરૂઆતથી જ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમ કરવાથી ઘર માત્ર લીલુંછમ જ નથી દેખાતું, પરંતુ તેમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ રહે છે. ઘરને સુંદર બનાવવા માટે ઘણા લોકો વિવિધ પ્રકારના છોડનું પ્લાનિંગ કરે છે. તો ઘણા લોકો આ કામમાં વાસ્તુ શાસ્ત્રની પણ મદદ લે છે. વાસ્તુ … Read more

મની પ્લાન્ટ અને દુધનો કરો આ ચમત્કારિક ઉપાય, ધન- સંપત્તિ અને પૈસાથી ભરાઈ જશે ઘર

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને બુધ ગ્રહ અને કુબેરદેવથી સંબંધિત માનવામાં આવે છે. મની પ્લાન્ટના પ્રભાવથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જો તેને સાચી દિશામાં લગાવવામાં આવે તો. મની પ્લાન્ટને ઘરમાં સાચી દિશામાં લગાવવાથી પરિવારના સભ્યો પર સકારાત્મક પ્રભાવ જોવા મળે છે. તેનાથી વ્યાપાર અને નોકરીમાં લાભ થાય છે. સાથે જ ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો આવે … Read more

ગુજરાતના આ મંદિરમાં અઠવાડિયામાં બે દિવસ દેખાય છે કેટલાક એવા દ્રશ્ય, જોઇને તમે પણ ધ્રુજી જાવ

આમ તો ભારતને સાધુ સંતોનો દેશ કહેવામાં આવે છે કારણ કે આપણા દેશમાં લોકો ધર્મ- પૂજામાં ઊંડી આસ્થા ધરાવે છે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી દેશભરમાં એકથી ચડે એવા એક ઐતિહાસિક મંદિરો છે, જેમાં દર્શન કરવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે. દરેક મંદિરમાં કોઈને કોઈ … Read more

ઘરના આ ખુણામાં મૂકી દો પીપળાના પાંચ પાંદડા, બની જશો કરોડપતિ..

એવું કહેવામાં આવે છે કે પીપળના ઝાડની પૂજા કરવાથી જીવનમાં અનેક વિઘ્નોનો અંત આવે છે, આની સાથે પીપળાનું વૃક્ષ બધાને સુખ અને સમૃદ્ધિ આપે છે. આવી સ્થિતિમાં ભગવાન શ્રીકૃષ્ણે ખુદ ભગવદ ગીતામાં પણ કહ્યું છે કે, વૃક્ષમાં હું પીપળાનું ઝાડ છું. તમને જણાવી દઈએ કે પીપળાના ઝાડનો મહિમા ખૂબ જ અનોખો છે અને ભવ્ય પણ … Read more

ઘર ઓફિસની આ દિશામાં ના લગાવો ઘડિયાળ, એક પછી એક થશે નુકસાન, આવી જશે ગરીબી

ખરાબ સમય સારા કર્મોનું પણ ખરાબ ફળ આપે છે. જો તમે ઈચ્છો છો કે તમારી સાથે આવું ના થાય તો ઘરમાં ઘડિયાળ હંમેશા સાચી જગ્યા પર લગાવવી. ઘર અથવા ઓફિસમાં ખોટી દિશા અથવા ખોટી જગ્યા પર લાગેલી દીવાલ ઘડિયાળ ખુબ જ નુકસાન કારક હોય છે. દીવાલ ઘડિયાળને હંમેશા સાચી જગ્યા પર જ લગાવવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં … Read more

શનિની સાડાસાતી, નાની પનોતી, મહાદશાના કષ્ટને ઓછું કરવા માટે કરો આ ઉપાય, મળશે રાહત

વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. એવી માન્યતા છે કે દરેક મનુષ્યના જીવનમાં શનિદેવની સાડાસાતી જરૂર આવે છે. તે પણ ત્રણ વાર આવે છે. શનિદેવ કર્મ પ્રધાન અને ન્યાયના દેવતા છે જે જાતકને કર્મ અનુસાર ફળ આપે છે તેથી તેમને બધા ગ્રહોના ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે. જો તમારી કુંડળીમાં શનિ … Read more