Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
RELIGIOUS Archives - Page 34 of 50 - Gujarat Beat

ધનની કમી દુર કરવા માટે રવિવારની રાત્રે કરી લો આ નાનકડો ઉપાય, જીવનભર રમશો પૈસામાં

હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈ ને કોઈ દેવતાને સમર્પિત હોય છે. રવિવાર સૂર્ય ભગવાનને સમર્પિત હોય છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ દિવસે અર્ઘ્ય ચઢાવવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં રવિવારના દિવસે કેટલાક એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જે સવારે નહીં પરંતુ … Read more

પિતાને માટે ઘણી લકી હોય છે ત્રણ રાશિની છોકરીઓ, કરે છે પરિવારનું નામ રોશન

દરેક વ્યક્તિ પોતાનું નસીબ લઈને જન્મે છે પરંતુ કેટલાક લોકો એટલા નસીબદાર હોય છે કે તેઓ તેમના નજીકના પ્રિયજનોની પણ કિસ્મત ચમકાવી દેતા હોય છે. સનાતન ધર્મમાં કન્યાઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન કન્યાઓની પૂજા કરવામાં આવે છે. સાથે જ મહિલાઓને ઘરની લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે. છોકરીઓ અને સ્ત્રીઓને દરેક રીતે સન્માનિત … Read more

ખાંડ પણ બદલી શકે છે તમારું ભાગ્ય, આ નાના ઉપાયોથી મળશે સફળતા, થશે ધન લાભ

ઘરમાં ઘણી એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતી હોય છે, જેનો ઉપયોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ઉપાયમાં કરવામાં આવે તો વ્યક્તિ સમસ્યાઓથી છુટકારો મેળવે છે. રસોડામાં વપરાતી ખાંડ જે એકતરફ ખાવાની વસ્તુઓમાં મીઠાશ ઉમેરે છે. એ જ રીતે ખાંડના ઉપાયો પણ વ્યક્તિનું જીવન મધુર બનાવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી … Read more

રાતોરાત બની જશો લખપતિ, તુલસીના છોડમાં આજે બાંધી લો આ એક વસ્તુ

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો નિવાસ હોય છે અને તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીના છોડને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી જીવનમાં પૈસાની કમી નથી રહેતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર … Read more

બુધના ગુરુના ઘરે પહોંચતા જ આ રાશિઓની આર્થિક તંગી થશે દુર, આવકના ખુલશે નવા સ્ત્રોત

બુધ ખૂબ જ બુદ્ધિશાળી અને કુશળ ગ્રહ છે. તેવી સ્થિતિમાં તેઓ ધન રાશિમાં આવતાની સાથે જ તેમને એક દિશા મળી જશે. વૃશ્ચિક રાશિની સીમા વટાવીને, ૩ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ, ગુરુની રાશિ ધન રાશિમાં પ્રવેશ કરી લીધો છે. તેવી સ્થિતિમાં ચાલો જાણીએ કે વૃષભ, મિથુન, સિંહ, તુલા, ધન, મકર અને મીન રાશિ માટે આવનાર સમય … Read more

કઈ ઉંમરે થશે તમારું ભાગ્યોદય, ક્યારે ચમકશે કિસ્મત? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

દરેક જ્યોતિષના માધ્યમથી અથવા અન્ય કોઈ માધ્યમથી જાણવા ઈચ્છે છે કે તેમની કિસ્મતનું ભાગ્યોદય ક્યારે થશે? તેમની કિસ્મત ક્યારે ચમકશે અથવા તેમનો ખરાબ સમય ક્યારે દૂર થશે? દરેક જાણવા ઇચ્છે કે તેમના જીવનનો આર્થિક સંકટ ક્યારે દૂર થશે અને ઘણી વાર લોકો અસફળતાને ફૂટી કિસ્મત સાથે જોડીને દેખે છે. ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર શું કહે … Read more

ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે તાંબાના વાસણમાં રાખેલું પાણી.. અહી સમજો કેમ..

આજકાલ સામાન્ય લોકો કાંચ અથવા સ્ટીલના વાસણનો વધારે ઉપયોગ કરે છે. પહેલાના સમયમાં મોટાભાગે લોખંડ, તાંબુ, માટી, પિત્તળના વાસણનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ વાસણોનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે પરંતુ આધુનિક સમય સાથે તેમાં પરિવર્તન આવ્યું છે. આપણા દાદા- દાદી આજે પણ કહે છે કે માટી અને તાંબામાં રાખેલ પાણી પીવું સ્વાસ્થ્ય માટે … Read more

ઘરમાં રાખી છે શ્રીમદ્ ભાગવત ગીતા? તો જરૂરથી પાલન કરો આ નિયમ, નહીંતર ભોગવશો મોટું નુકસાન!

હિંદુ ધર્મમાં વેદ- પુરાણોની જેમ ઘણા ગ્રંથોને પણ ખુબ જ મહત્વ આપ્યું છે. જેમાં શ્રીમદ ભગવતગીતા મુખ્ય છે. માગશર મહિનાની મોક્ષદા અગિયારસના દિવસે ગીતા જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે ૩ ડિસેમ્બર ૨૦૨૨ શનિવારે ગીતા જયંતી ઉજવવામાં આવશે. ભારતના બહુમતી ઘરોમાં શ્રીમદ ભગવતગીતા પૂજા સ્થાન પર રાખવામાં આવે છે અને રોજ તેની પૂજા પણ કરવામાં … Read more

સાવરણી સાથે જોડાયેલી આ ભૂલોથી નારાજ થઇ જાય છે માં લક્ષ્મી, ઘરમાં આવે છે દરિદ્રતા

હિંદુ ધર્મમાં સાવરણીને માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતા અનુસાર જે ઘરમાં સાવરણીનો અનાદર કરવામાં આવે તે ઘરથી માં લક્ષ્મીજી હતાશ થઇ જાય છે. સાવરણીથી સંબંધિત કેટલીક ભૂલો ના ફક્ત પ્રગતિમાં અડચણો ઉભી કરે છે પરંતુ પરેશાનીઓ પણ બમણી કરે છે. સાવરણીનો અનાદર કરવાથી ઘરમાં ગરીબી આવે છે. વાસ્તુ અનુસાર સાવરણી રાખવાથી લઈને ઉપયોગ … Read more

ઘરની આ દિશામાં લગાવી દો તુલસીનો છોડ, જીવનભર પૈસાથી ભરેલી રહેશે તિજોરી

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવ્યું છે. તુલસીના છોડમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં તુલસીના છોડ માટે સાચી દિશા વિશે જણાવ્યું છે. કહેવાય છે કે સાચી દિશામાં રાખવાથી માં લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળે છે. હિંદુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. માન્યતા છે કે તેમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય … Read more