પરિવારમાં કોઈના મૃત્યુ પછી મુંડન કેમ કરાવાય છે? ૯૯ ટકા લોકો નથી જાણતા અસલી કારણ
જ્યારે પણ પરિવારમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે શોકનું મોજું ઊભું થઇ જતું હોય છે. જો કે, પરિવારના સભ્યોએ તેમના દુ:ખને ભૂલીને શક્ય તેટલી વહેલી તકે અંતિમ સંસ્કારની તૈયારી કરવી પડતી હોય છે. અંતિમ સંસ્કાર દરમિયાન જે વ્યક્તિ અગ્નિ પ્રગટાવે છે તે પોતાનું મુંડન કરાવે છે. પછી થોડા દિવસો પછી પરિવારના અન્ય સભ્યો પણ મુંડન … Read more