Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Religous - Page 41 of 52 - Gujarat Beat

ઘરમાં લાગેલો છે મની પ્લાન્ટ તો કરી લો લાલ દોરાનો આ ઉપાય! બન્ને હાથે ભેગી કરશો ધન- સંપત્તિ

વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક વૃક્ષો અને છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વૃક્ષો અને છોડ ઘરમાં રાખવાથી ઘણી બધી સુખ- સમૃદ્ધિ આવે છે. જીવનમાં ખુશીઓ અને સકારાત્મકતા લાવે છે. જો કે આ વૃક્ષો અને છોડને ઘરમાં યોગ્ય સ્થાન પર રાખવા જરૂરી હોય છે, તો જ તેમને સંપૂર્ણ ફળ મળે છે. આ શુભ છોડમાં તુલસી, … Read more

ઘરમાં પૂર્વજોના ફોટા લગાવતી વખતે રાખો આ નિયમોનું ધ્યાન, થોડી પણ ચૂક પડી શકે છે ભારે

ઘરના કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેનો ફોટો દિવાલ પર લગાવવામાં આવે છે અને તેમને જ પૂર્વજ કહેવામાં આવે છે. ઘરમાં પૂર્વજોના ફોટા લગાવવાથી ઘર અને પરિવારના સભ્યો પર પૂર્વજોની કૃપા ટકી રહે છે પરંતુ આ આશીર્વાદ અને તેમની કૃપા ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેમનો ફોટો વાસ્તુના નિયમો અનુસાર લગાવવામાં આવે છે. વાસ્તુ અનુસાર … Read more

ધનતેરસના દિવસે કરો માત્ર પાંચ રૂપિયાનો આ ઉપાય, દુર થઇ જશે પરેશાનીઓ- થઇ જશો અમીર

હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. તહેવારનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. આસો મહિનાના વદ પક્ષની ત્રયોદશીના દિવસે ધનતેરસનો તહેવાર દરેક ઘરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, આ વખતે ધનતેરસનો તહેવાર મંગળવારે એટલે કે ૨૩ ઓક્ટોબર રવિવારે ઉજવવામાં આવશે. ધનતેરસને ધન, સમૃદ્ધિ અને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે, ધનતેરસના દિવસે ભગવાન … Read more

દિવાળીની રાત્રે કરી લો આ ચમત્કારિક કામ, જીવનભર નહીં અટકે પૈસાની આવક, રાતોરાત બનશો ધનવાન

દિવાળીનો તહેવાર દર વર્ષે આસો માસની અમાવાસ્યાએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર ૨૪ ઓક્ટોબર, સોમવારના રોજ આવી રહ્યો છે. આ દિવસે દરેક વ્યક્તિ દેવી લક્ષ્મીની પૂજા કરે છે. દિવાળીની રાત્રિને કાલરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તંત્ર શાસ્ત્ર અનુસાર દિવાળીની રાત્રે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની ઘણી સમસ્યાઓનો અંત આવે છે. ઘણા લોકો … Read more

ધનતેરસની રાત્રે આ જગ્યાઓ પર પ્રગટાવો દીવો, ધનની કમી થશે દુર.. આવક વધશે જોરદાર

દર વર્ષે આસો મહિનામાં કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. તે દિવસથી જ દિવાળીની શરૂવાત થાય છે. આ વખતે ધનતેરસનો તહેવાર ૨૩ ઓક્ટોબર ૨૦૨૨ રવિવારના રોજ ઉજવવામાં આવશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ધનતેરસના દિવસે કેટલીક જગ્યાએ દીવા પ્રગટાવવાથી ગરીબી દૂર થાય છે. ચાલો જાણીએ આ જગ્યાઓ વિશે. ધનતેરસનો તહેવાર ધન અને સમૃદ્ધિનો તહેવાર … Read more

ધનતેરસના દિવસે ઘરમાં ઘુસેલી ગરોળી આપે છે આ ચમત્કારિક સંકેત

દિવાળીના પાંચ દિવસ પૈકી ધનતેરસ સૌથી મહત્વનો દિવસ છે. આ દિવસે દરેક વ્યક્તિ ભગવાન કુબેરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. જો કે, ધનતેરસના આગમન સુધી તમામ ઘરોમાં સફાઈનું કામ પૂર્ણ થઈ જાય છે. આ સફાઈમાં તમે કરોળિયાના ઘણા જાળા તો હટાવ્યા જ હશે અને ઘણા કીડા અને મકોડાને પણ ઘરની બહાર ફેંકી દીધા હશે. ઘરના … Read more

ધનતેરસ પર સાવરણી ખરીદતી વખતે ના કરો આ ભૂલો, નારાજ થઇ જશે માં લક્ષ્મી

ધનતેરસનો તહેવાર ૨૩ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે સોના- ચાંદી અને પીતળ ખરીદવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે વાસણ ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. ધનતેરસના દિવસે કરેલા કેટલાક ઉપાય ખૂબ જ લાભકારક હોય છે. આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સાવરણીને માં લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસના … Read more

ધનતેરસ પર કરી લો કુબેર દેવના આ શક્તિશાળી મંત્રોના જાપ, ગરીબ પણ બની જાય છે ધનવાન

દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. તે દિવસે માં લક્ષ્મીજીની સાથે કુબેર દેવ અને ધન્વન્તરી દેવની પૂજાનું વિધાન છે. માન્યતા છે કે તે દિવસે કુબેર દેવની વિધિ- વિધાનથી પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થઈને ભક્તો પર તેમની કૃપા વરસાવે છે અને તેમની પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે સાચા માંથી જો … Read more

ધનતેરસ કે દિવાળી પર આ વસ્તુઓ દેખાવી મનાય છે શુભ સંકેત, આખું વર્ષ વરસે છે લક્ષ્મીજીની કૃપા

દિવાળી પર દેખાતી કેટલીક વસ્તુ શુભ શુકનનો સંકેત આપે છે. શુકન શાસ્ત્ર અનુસાર તે કઈ વસ્તુઓ છે, જેમને દેખાવું લાભદાયક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ માંગી લો ઈચ્છા: જો તમે ઘરની દીવાલ પર ગરોળી દેખો તો તરત જ મંદિરમાં રાખેલા કુમકુમ- ચોખા લાવો અને ‘ऊँ महालक्ष्मयै नमः’ બોલતા દૂરથી ગરોળી પર છાંટો. આવું કરતી … Read more

દિવાળીની સાફ- સફાઈ પહેલા જાણી લો કચરા- પોતા કરવાના ખાસ નિયમ, માલામાલ કરી દેશે માં લક્ષ્મી

ઘરમાં સ્વચ્છતા હોવી ખૂબ જ જરૂરી છે. તેનાથી માત્ર સ્વાસ્થ્ય લાભ જ નથી પરંતુ ધાર્મિક લાભ પણ છે. શાસ્ત્રો અનુસાર ઘરને સ્વચ્છ રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ધનના દેવી લક્ષ્મીજી તે સકારાત્મક ઉર્જાથી આકર્ષાય છે. તેઓ ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. સફાઈ માટે આપણે સાવરણીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો … Read more