Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
gujaratbeat, Author at Gujarat Beat - Page 21 of 43

કેરી ખરીદતા પહેલા આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર થઇ શકે છે ગંભીર બીમારીઓ.. જાણો

ઉનાળાના ઋતુની વિશેષતા હોય છે કે આ સીઝન શરૂ થતાની સાથે જ બજારમાં વિવિધ પ્રકારનાં ફળ આવવા લાગે છે. ઉનાળાની ઋતુમાં ફળોનો રાજા ગણાતી કેરી પણ બજારમાં આવી જાય છે. હા, ઉનાળામાં કેરીનો ખૂબ ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આજે છે. કારણ કે ગરમીની સિઝનમાં કેરી શરીરને ઠંડક આપે છે અને સ્વાદમાં પણ એકદમ સ્વાદિષ્ટ હોય … Read more

ઓર્ગેનિકના નામે છેતરાશો નહીં.. કેરી કેમિકલથી પકવેલી છે કે કુદરતી રીતે? આ રીતે ઓળખો..

તમે જે કેસર કેરી ખાવ છો તે ખાવાલાયક છે કે ઝેરી રસાયણોથી પકવેલી તે આરોગ્ય માટે જાણવું જરૂરી છે. બજારમાં પુરા રૂપિયા આપીને પણ તમે છેતરતા તો નથી તે જાણવું જરૂરી છે અને આ માટે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ તે અંગેની સંપૂર્ણ જાણવાલાયક માહિતી. આમ તો કેરી જોઇને તેને ખાવા માટે પોતાની જાતને કોઈ … Read more

ઘરની આ દિશામાં રાખેલ તુલસી મની પ્લાન્ટની જેમ કરે છે કામ, ધનથી ભરી દે છે તિજોરી

હિંદુ ધર્મ શાસ્ત્રોમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવવામાં આવેલું છે. ઘરમાં તુલસીના છોડને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરોમાં તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં માં લક્ષ્મીનો નિવાસ કાયમ રહે છે. તેનાથી તુલસી માં પ્રસન્ન થાય છે અને આશીર્વાદ વરસાવે છે. તેનાથી ઘરમાં સુખ- શાંતિ જળવાઈ રહે છે પરંતુ … Read more

આઠ લવિંગ ઓશિકા નીચે આ રીતે રાખવાથી ચમકી જશે કિસ્મત, વરસશે એટલો પૈસો કે તિજોરી નાની પડી જશે

લવિંગનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવતો હોય છે. લવિંગનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવતો હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સ્વાસ્થ્ય લાભો ઉપરાંત જ્યોતિષમાં પણ લવિંગનું ઘણું મહત્વ છે. પૂજા દરમિયાન ભગવાનને ભોગ લગાવવાને માટે પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તેવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન માં દુર્ગાને લવિંગ … Read more

મોટામાં મોટી મનોકામના પૂર્ણ કરી દે છે આ ચમત્કારિક મંત્રનો જાપ, જાણી લો ફાયદા!

દરરોજ પૂજા કરવાથી, મંત્રોનો જાપ કરવાથી આપણને ભગવાન સાથે જોડાયેલા રહીએ છીએ, સાથે જ તે સકારાત્મકતા પણ આપે છે. એટલા માટે દરરોજ પૂજા કરવામાં આવે છે. ગાયત્રી મંત્રને હિંદુ ધર્મમાં એવો જ એક શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે. આ મંત્રમાં એટલી શક્તિ છે કે તેનો સંપૂર્ણ ભક્તિપૂર્વક જાપ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે, સાથે … Read more

૧૮ દિવસ સુધી જ કેમ ચાલ્યું હતું મહાભારતનું યુદ્ધ, અંતમાં કેમ બચેલા ૧૮ લોકો? જાણો કારણ

મહાભારતનું યુદ્ધ દ્વાપર યુગમાં ધર્મના રક્ષણ માટે લડવામાં આવ્યું હતું જેમાં ધર્મના રક્ષક પાંડવોનો યુદ્ધના અઢારમાં દિવસે વિજય થયો હતો. મહાભારતના યુદ્ધને કુરુક્ષેત્રના યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તવમાં મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં જ લડવામાં આવ્યું હતું. મહાભારતના યુદ્ધને લઈને માત્ર એક-બે નહીં પરંતુ ઘણી રસપ્રદ વાતો સામે આવી છે. જેમ કે આ યુદ્ધમાં … Read more

વાસ્તુ અનુસાર ઘરમાં આ રીતે રાખો સાવરણી, ક્યારેય નહીં સહન કરવી પડે આર્થિક તંગી..

હિંદુ ધર્મ વાસ્તુ શાસ્ત્ર વિના અધૂરો છે. વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જો તમે તમારા ઘરની દરેક વસ્તુને વાસ્તુ શાસ્ત્ર અનુસાર ગોઠવો છો, તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો નિવાસ રહે છે. તેવી જ રીતે વાસ્તુ શાસ્ત્રમાં સાવરણી સંબંધિત ઘણા નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં સાવરણીને ધનના દેવી માં લક્ષ્મીનું પ્રતિક માનવામાં … Read more

ઘરમાં મની પ્લાન્ટ લગાવતી વખતે ના કરો આ ભૂલો, ફાયદાની જગ્યાએ થઇ જશે નુકસાન

હિન્દુ ધર્મમાં ઘણા છોડને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને આ છોડની પૂજા કરવામાં આવે છે. મની પ્લાન્ટ પણ તેમાંથી એક છોડ છે. હિન્દુ ધર્મમાં મની પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ છોડ શુક્ર ગ્રહ સાથે પણ સંબંધિત છે. ઘરમાં મની પ્લાન્ટ લગાવવાના કેટલાક નિયમો છે. જો આ નિયમોનું પાલન ન … Read more

એ પાંચ ખાસ જગ્યાઓ, જ્યાં મની પ્લાન્ટ રાખવાથી બનાય છે કરોડપતિ

મની પ્લાન્ટને એક એવો છોડ માનવામાં આવે છે જે પૈસાને આકર્ષે છે. વાસ્તુ શાસ્ત્રથી લઈને ફેંગશુઈ સુધી મની પ્લાન્ટને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. જો મની પ્લાન્ટને યોગ્ય જગ્યાએ યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો થાય છે. આવો જાણીએ એવી કઈ જગ્યાઓ છે જ્યાં મની પ્લાન્ટ લગાવવાથી અઢળક ધન- સમૃદ્ધિ મળે છે. દક્ષિણ- … Read more

મૃત્યુ પછી શું થાય છે આત્માની સાથે? ગરુડ પુરાણની આ વાતો વિચારતા કરી મુકશે..

ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મનો એક ખૂબ જ વિશિષ્ટ ગ્રંથ છે જે ભગવાન વિષ્ણુની ભક્તિ અને જ્ઞાન પર આધારિત છે. તેમાં મૃત્યુ અને તેના પછીના પરિણામોનું વર્ણન કરવામાં આવેલું છે. ગરુડ પુરાણમાં વ્યક્તિના અલગ- અલગ કર્મો માટે અલગ-અલગ સજાઓ નક્કી કરવામાં આવેલી છે. આ સાથે એ પણ કહેવામાં આવેલું છે કે કયા કર્મોના આધારે વ્યક્તિની … Read more