Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
gujaratbeat, Author at Gujarat Beat - Page 24 of 43

રાવણના મહેલમાં પણ હતી આવી સુવિધાઓ, કુબેરદેવે કર્યું હતું મહેલનું નિર્માણ

તમે બધાએ દરેક રામલીલામાં ભગવાન રામ અને રાવણના યુદ્ધના દ્રશ્યો જોયા જ હશે. રાવણના મહેલનો પ્રસંગ એમાં જરૂરથી આવે છે. તે મહેલ લંકામાં હતો, જેને હવે શ્રીલંકા કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે તે મહેલ કુબેર દેવે પોતે બનાવ્યો હતો. પરંતુ શ્રીલંકાના કયા ભાગમાં આટલો મોટો મહેલ છે, તે વિશે તમે ઘણીવાર મૂંઝવણમાં રહેશો. … Read more

અઠવાડિયાના આ બે દિવસ વાળ કપાવવા હોય છે શુભ, નોકરી- ધંધામાં થાય છે પ્રગતિ

હિંદુ ધર્મમાં રોજિંદા કામ માટે અઠવાડિયામાં શુભ દિવસ જણાવવામાં આવેલા છે. શુભ દિવસે જણાવેલ કાર્ય કરવાથી જીવનમાં પ્રગતિ અને સફળતા મળે છે. તો બીજીતરફ આ આ નિયમોનું પાલન ના કરવાથી વિવિધ સમસ્યાઓ થઈ શકે છે. વાળ કપાવવા માટે અઠવાડિયાના દિવસો પણ નક્કી કરવામાં આવેલા છે. હિંદુ ધર્મ અનુસાર અઠવાડિયાના પાંચ દિવસ એવા હોય છે જ્યારે … Read more

ખુબજ શક્તિશાળી છે તુલસીના પાણીના આ ઉપાય, ચપટી વગાડતા બદલાઈ જશે કિસ્મત!

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તુલસીના પાનમાં માંજરથી લઈને મૂળ સુધી ઘણી શક્તિ હોય છે. તુલસીના ઉપાય કરવાથી લોકોને અપાર સુખ, સમૃદ્ધિ અને સફળતા મળી શકે છે. તુલસીની દરરોજ પૂજા કરવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. તેની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ થાય છે. જો કે … Read more

ખૂબજ ચમત્કારિક છે તુલસીના છોડનો આ હિસ્સો, ઉપાય કરતા જ તિજોરીમાં વરસશે પૈસા!

સારા સ્વાસ્થ્ય ઉપરાંત તુલસીનો છોડ ઘરના વાતાવરણને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે. હિંદુ ધર્મ અનુસાર તુલસીનું આપણા જીવનમાં ઘણું મહત્વ રહેલું છે. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો નિવાસ હોય છે. આ સિવાય આ છોડ ભગવાન વિષ્ણુને પ્રિય છે, એટલા માટે સત્યનારાયણ કથાના પ્રસાદમાં અથવા કોઈપણ પ્રકારની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે, જે તેને પૂર્ણ … Read more

ખુબજ ચમત્કારિક છે પાંચ રૂપિયાના સિક્કાનો આ ઉપાય, કરતા જ ગરીબી થઇ જશે છુમંતર.. આજે જ કરી લો ટ્રાય!

આજના સમયમાં દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે તેને જીવનમાં દરેક પ્રકારની સુખ- સુવિધાઓ મળે. આ માટે તેઓ દિવસ- રાત મહેનત કરે છે. પરંતુ માં લક્ષ્મીની નારાજગીને કારણે અથવા ગ્રહોની સ્થિતિના કારણે વ્યક્તિને તેની મહેનતનું પૂરું ફળ મળતું નથી. તેવી સ્થિતિમાં વ્યક્તિનું અમીર બનવાનું સપનું અધૂરું રહી જાય છે. જો તમારી સાથે પણ આવું … Read more

ઘરના આંગણામાં ભૂલથી પણ ના રોપવા આ છોડ, નહીંતર ઘરમાં હંમેશા રહેશે કંકાસ, ગરીબી નહીં છોડે સાથ

સામાન્ય રીતે ઘણા લોકો પોતાના બધા જ કામો વાસ્તુ અનુસાર કરે છે અને આ કામ સફળ પણ થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઝાડ અને છોડ પણ ઘરની સુખાકારી સાથે સંબંધિત છે. જો ઝાડ અને છોડને યોગ્ય દિશામાં વાવવામાં આવે છે, તો તે પરિવારમાં ખુશીઓ લાવે છે. તેનાથી વિપરિત જો તેમની દિશાઓ ખોટી હોય તો તેઓ … Read more

ગુસ્સામાં કોઈને કંઈપણ કહી દે છે આ રાશિની છોકરીઓ, નથી રાખતી કોઈની પણ શરમ

શાસ્ત્રોમાં ગુસ્સાને અવગુણ તરીકે જણાવવામાં આવ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વ્યક્તિનો સ્વભાવ તેની રાશિ પર આધાર રાખે છે. તેમની પસંદ- નાપસંદ, ગુસ્સો, શાંત રહેવું અને વ્યવહાર વગેરે બધું જ રાશિ અને તેમના સ્વામી ગ્રહ પર આધારિત છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી છોકરીઓ વિશે જણાવવામાં આવ્યું છે જેઓ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તેઓ … Read more

મીઠાના આ ઉપાયોથી રાતોરાત ચમકશે કિસ્મત, ચુંબકની જેમ ખેંચાઈ આવશે પૈસા

દરેક વ્યક્તિ જાણે છે કે મીઠું આપણા ખોરાક માટે કેટલું મહત્વનું છે. મીઠા વગર કોઈપણ ખોરાક પૂર્ણ નથી થતો. આ સાથે વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મીઠું અને સિંધાલુણ પણ ખાસ કરીને નકારાત્મક ઉર્જા સામે લડવામાં ખૂબ જ અસરકારક ઉપાય છે. આપણે સિંધાલુણ મીઠાનો ઉપયોગ ઘણી રીતે કરી શકીએ છીએ, જેના દ્વારા આપણી આસપાસની બધી નકારાત્મક શક્તિઓ … Read more

આ છે વાળ કપાવવાનો સૌથી શુભ દિવસ, ઝડપથી મળે છે ધન- વૈભવ, યશ!

હિંદુ ધર્મમાં રોજિંદા કાર્યો માટે પણ શુભ દિવસો અને સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે અઠવાડિયાના કયા દિવસે નખ કાપવા જોઈએ, વાળ કાપવા માટે કયો શુભ દિવસ છે, સ્ત્રીઓએ કયા દિવસે વાળ ધોવા જોઈએ વગેરે. આ સરળ કાર્યો યોગ્ય સમયે કરવા જોઈએ નહીંતર તે ખૂબ નુકસાન પહોંચાડે છે. બીજી તરફ યોગ્ય સમયે કરવામાં આવેલ … Read more

તુલસીને જળ ચડાવતી વખતે કરો આ નાનકડું કામ, જીવનભર માટે મળશે માં લક્ષ્મીનો સાથ

તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલસીના છોડમાં માં લક્ષ્મીનો વાસ છે. તેવી સ્થિતિમાં જો તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે અને જળ ચઢાવવામાં આવે તો માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં નિવાસ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નિયમિત રીતે સવારે તુલસીના છોડને જળ ચઢાવવાથી અને સાંજે … Read more