Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
gujaratbeat, Author at Gujarat Beat - Page 34 of 43

દિવાળીની રાત્રે કરી લો આ ચમત્કારિક કામ, જીવનભર નહીં અટકે પૈસાની આવક, રાતોરાત બનશો ધનવાન

દિવાળીનો તહેવાર દર વર્ષે આસો માસની અમાવાસ્યાએ ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર ૨૪ ઓક્ટોબર, સોમવારના રોજ આવી રહ્યો છે. આ દિવસે દરેક વ્યક્તિ દેવી લક્ષ્મીની પૂજા કરે છે. દિવાળીની રાત્રિને કાલરાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તંત્ર શાસ્ત્ર અનુસાર દિવાળીની રાત્રે કેટલાક ખાસ ઉપાય કરવાથી જીવનની ઘણી સમસ્યાઓનો અંત આવે છે. ઘણા લોકો … Read more

ધનતેરસના દિવસે ઘરમાં ઘુસેલી ગરોળી આપે છે આ ચમત્કારિક સંકેત

દિવાળીના પાંચ દિવસ પૈકી ધનતેરસ સૌથી મહત્વનો દિવસ છે. આ દિવસે દરેક વ્યક્તિ ભગવાન કુબેરને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. જો કે, ધનતેરસના આગમન સુધી તમામ ઘરોમાં સફાઈનું કામ પૂર્ણ થઈ જાય છે. આ સફાઈમાં તમે કરોળિયાના ઘણા જાળા તો હટાવ્યા જ હશે અને ઘણા કીડા અને મકોડાને પણ ઘરની બહાર ફેંકી દીધા હશે. ઘરના … Read more

ધનતેરસ પર સાવરણી ખરીદતી વખતે ના કરો આ ભૂલો, નારાજ થઇ જશે માં લક્ષ્મી

ધનતેરસનો તહેવાર ૨૩ ઓક્ટોબરે ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે સોના- ચાંદી અને પીતળ ખરીદવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે વાસણ ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. ધનતેરસના દિવસે કરેલા કેટલાક ઉપાય ખૂબ જ લાભકારક હોય છે. આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સાવરણીને માં લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસના … Read more

ધનતેરસ પર કરી લો કુબેર દેવના આ શક્તિશાળી મંત્રોના જાપ, ગરીબ પણ બની જાય છે ધનવાન

દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. તે દિવસે માં લક્ષ્મીજીની સાથે કુબેર દેવ અને ધન્વન્તરી દેવની પૂજાનું વિધાન છે. માન્યતા છે કે તે દિવસે કુબેર દેવની વિધિ- વિધાનથી પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થઈને ભક્તો પર તેમની કૃપા વરસાવે છે અને તેમની પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે સાચા માંથી જો … Read more

ધનતેરસ કે દિવાળી પર આ વસ્તુઓ દેખાવી મનાય છે શુભ સંકેત, આખું વર્ષ વરસે છે લક્ષ્મીજીની કૃપા

દિવાળી પર દેખાતી કેટલીક વસ્તુ શુભ શુકનનો સંકેત આપે છે. શુકન શાસ્ત્ર અનુસાર તે કઈ વસ્તુઓ છે, જેમને દેખાવું લાભદાયક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ માંગી લો ઈચ્છા: જો તમે ઘરની દીવાલ પર ગરોળી દેખો તો તરત જ મંદિરમાં રાખેલા કુમકુમ- ચોખા લાવો અને ‘ऊँ महालक्ष्मयै नमः’ બોલતા દૂરથી ગરોળી પર છાંટો. આવું કરતી … Read more

દિવાળીની સાફ- સફાઈ પહેલા જાણી લો કચરા- પોતા કરવાના ખાસ નિયમ, માલામાલ કરી દેશે માં લક્ષ્મી

ઘરમાં સ્વચ્છતા હોવી ખૂબ જ જરૂરી છે. તેનાથી માત્ર સ્વાસ્થ્ય લાભ જ નથી પરંતુ ધાર્મિક લાભ પણ છે. શાસ્ત્રો અનુસાર ઘરને સ્વચ્છ રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ધનના દેવી લક્ષ્મીજી તે સકારાત્મક ઉર્જાથી આકર્ષાય છે. તેઓ ધન સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. સફાઈ માટે આપણે સાવરણીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો … Read more

ધનતેરસ પર આ ધાતુના વાસણ ખરીદવા હોય છે ખુબ જ શુભ, ભોગ લગાવીને કરો ઉપયોગ.. થશે બરકત

ધનતેરસના દિવસે ખરીદી કરવાનું વિશેષ મહત્વ છે. તેથી લોકો તે દિવસે ખરીદી કરવા જાય છે. તે દિવસે વાસણ પણ ખરીદવામાં આવે છે. વાસણ સ્ટીલ, એલ્યુમીનીયમ વગેરે ઘણી ધાતુઓના વાસણ મળી જાય છે અને લોકો તેને ખરીદી પણ લે છે પરંતુ તે દિવસે ચાંદીના વાસણ ખરીદવા ખુબ જ શુભ માનવામાં આવે છે. જે લોકો ચાંદીના વાસણ … Read more

ધનતેરસ પર આ પાંચ વસ્તુઓની ભૂલથી પણ ના કરો ખરીદી, મનાય છે અશુભ, પરિવાર માટે નુકસાનકારક

ધનતેરસનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે. આ વખતે આ તહેવાર ૨૩ ઓક્ટોબર રવિવારે ઉજવવામાં આવશે. માનવામાં આવે છે કે તે દિવસે જે લોકો વાસણ અથવા સોનું- ચાંદી ખરીદે છે તેમનું ઘર વર્ષ ભર ધન- સંપત્તિથી ભરેલું રહે છે. જો કે શાસ્ત્રોમાં તેની સાથે એ પણ જણાવ્યું છે કે ધનતેરસના દિવસે કેટલીક વસ્તુઓ ભૂલથી પણ … Read more

રસ્તામાં પડેલી ટોણા- ટોટકાઓ સાથે જોડાયેલી આ વસ્તુઓ પર ભૂલથી પણ ના મુકો પગ, થાય છે મોટું અપશુકન.. જીવન બની જશે નરક

અત્યારની યુવા પીઢી મેલી વિદ્યામાં વિશ્વાસ નથી કરતા પરંતુ બધી મેલી વિદ્યા ખાલી નથી અંધવિશ્વાસ. પૂર્વજોની વાતોમાં પણ એક ગંભીર સત્ય છુપાયેલું છે. આપણે રસ્તામાં પડેલી કેટલીક અજાણી વસ્તુઓને ક્યારેય ઓળંગવી જોઈએ નહીં અને તેને કોઈ પણ રીતે અડવું પણ ના જોઈએ. તેમ કરવાથી નકારાત્મક વસ્તુઓ તમારા જીવનમાં પ્રવેશી શકે છે. જેના કારણે તમારું આખું … Read more

કેમ છે ધનતેરસ પર સાવરણી ખરીદવાની પરંપરા, જાણો શું કહે છે શાસ્ત્ર

તહેવારો પર ખરીદી કરવાનો લોકોમાં ઘણો ક્રેઝ હોય છે, પરંતુ તેની સાથે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે અને આજે પણ લોકો તેને ભજવે છે. આવી જ એક પરંપરા ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાની છે. ચાલો જાણીએ ધનતેરસના દિવસે સાવરણી કેમ ખરીદવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દિવાળીનું ઘણું મહત્વ છે. આ તહેવાર … Read more