Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Gujarati Beat, Author at Gujarat Beat - Page 4 of 10

ઘરની આસપાસ આ છોડવાઓનું હોવું કરે છે બુદ્ધિનો નાશ, વ્યક્તિને બરબાદ થવામાં નથી લાગતી વાર

ઘણી વાર લોકો ઘરને સુંદર બનાવવા માટે વૃક્ષ- છોડ લગાવે છે. ઘરની અંદર અને બહાર છોડ લગાવવાથી જ્યાં વાતાવરણ શુદ્ધ થાય છે જ્યારે વાસ્તુ અનુસાર વૃક્ષ- છોડ લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે એ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વૃક્ષ- છોડ ઘરમાં સુખ- સમૃદ્ધિ લાવે છે. વાસ્તુ જાણકારોનું કહેવું છે કે ઘરમાં અથવા ઘરની … Read more

કપાસ અને ચોખાનો આ ઉપાય ચમકાવશે કિસ્મત, મંદિરમાં આ રીતે રાખવાથી થશે ચમત્કાર!

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને જીવનમાં દરેક સુખ- સુવિધાઓ મળે. ઘરમાં સુખ- શાંતિ અને ધનની પ્રાપ્તિ થાય પરંતુ ઘણી વાર જ્યારે વ્યક્તિનું ભાગ્ય તેને સાથ નથી આપતું તો મહેનત કર્યા પછી પણ ફળ નથી મળતું. તેવી સ્થિતિમાં જ્યોતિષ શાસ્ત્રમાં ઘરના મંદિરના કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે. તે ઉપાયો કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય … Read more

વર્ષ ૨૦૨૩ માં ખુબજ અશુભ ગુરુ ચાંડાળ યોગ, જાણો કઈ રીતે તમારા જીવનને કરશે પ્રભાવિત

વૈદિક જ્યોતિષ અનુસાર નવા વર્ષમાં દેવ ગુરુ બૃહસ્પતિ અને રાહુ ૧૨ મહિનામાંથી છ મહિના સુધી મેષ રાશિમાં બિરાજમાન રહેવાના છે. જેના કારણે ગુરુ ચાંડાલ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જ્યારે કુંડળીમાં બૃહસ્પતિ અને રાહુ એક સાથે કોઈ રાશિ અથવા ભાવમાં હોય છે અથવા એક બીજાથી સંબંધિત હોય છે તો કુંડળીમાં ચાંડાલ યોગ બને છે. … Read more

મની પ્લાન્ટ વાસ્તુ: ચુંબકની જેમ પૈસા ખેંચે છે આ છોડ, પણ ગરીબ કરી દે છે આ ભૂલો

ઘરમાં મની પ્લાન્ટ હોવાથી સુખ- સમૃદ્ધિમાં વધારો કરે છે. ધન આપવાના કારણે આ છોડનું નામ મની પ્લાન્ટ પડયું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં મની પ્લાન્ટ હોય છે ત્યાં હંમેશા માં લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહે છે. જો કે મની પ્લાન્ટ લગાવવામાં ઘણી ભૂલો ધન લાભની જગ્યાએ નુકસાન કરાવી શકે છે. જો ઘરમાં મની પ્લાન્ટ હોય … Read more

આ પાંચ વસ્તુનું હાથમાંથી અચાનક પડવું આપે છે અશુભ સંકેત, જીવનમાં આવે છે કોઈ તોફાન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાથથી કેટલીક વસ્તુઓનું પડવું અશુભ માનવામાં આવે છે. તે વસ્તુઓ વ્યક્તિના સારા- ખરાબ સમય તરફ ઈશારો કરે છે. જો તમારા હાથથી પણ એવી કોઈ વસ્તુ પડે છે તો સમજી જાઓ કે તમારો પરેશાનીઓ ભર્યો સમય આવવાનો છે. ચાંલ્લો જાણીએ એવી જ કેટલીક વસ્તુઓ વિશે. દૂધ: જ્યોતિષ શાસ્ત્રમાં દૂધ ઢોરાવું અથવા ઉકાળતા સમયે … Read more

પર્સમાં આ વસ્તુઓ રાખવાથી આર્થિક હાનિની છે માન્યતા.. જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

કઈ વસ્તુને કયા સ્થાન પર રાખવું જોઈએ અને તેના કયા ફાયદા અને નુકસાન છે. તેના વિશે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યું છે. સાથે જ તેના શુભ અને અશુભ પ્રભાવો વિશે પણ જાણકારી આપવામાં આવી છે. પર્સમાં કઈ વસ્તુઓ રાખવાથી આર્થિક નુકસાન થવાની માન્યતા છે. ચાલો તેના વિશે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જાણીએ. સામાન્ય રીતે બધા પર્સમાં પૈસાની સાથે … Read more

સૂર્યદેવને અર્ધ્ય દેતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, જાણો વૈજ્ઞાનિક અને જ્યોતિષીય લાભ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરવા માટે મંત્ર, ઉપાય અને રત્નોનું વર્ણન મળે છે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ સૂર્યદેવથી સંબંધિત ઉપાયો વિશે. તમને જણાવી દઈએ કે સૂર્યદેવને ગ્રહોના રાજા માનવામાં આવે છે અને જે વ્યક્તિને સૂર્યદેવના આશીર્વાદ મળી જાય છે તે વ્યક્તિ જીવનમાં માન- સન્માન અને લોકપ્રિયતા મેળવે છે. તેથી … Read more

નવા વર્ષની શરુઆત પહેલા કરી લો આ વાસ્તુના પાંચ ઉપાય, ઘરે આવશે સુખ- સમૃદ્ધિ

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના નવા વર્ષની શરુઆત ખુબ જ શુભ રીતે થાય. નવા વર્ષના આગમન પહેલા લોકો જાત જાતના ઉપાય કરે છે. વાસ્તુમાં ઘણા એવા ઉપાયો જણાવ્યા છે જેના ઉપયોગથી તમે તમારા ઘરમાં સુખ- સમૃદ્ધિ લાવી શકો છો. જો તમે પણ વર્ષ ૨૦૨૩ ની શરૂવાત ખુબ જ શાનદાર રીતે કરવા ઈચ્છો છો … Read more

રસ્તામાં પડેલી હોય મંતરેલી આ વસ્તુઓ તો ભૂલથી પણ ના કરો આ કામ, ઘેરાઈ જશો તકલીફમાં

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાયો છે જે રાત્રે કરવામાં આવે છે અને જયારે લોકો સવારે નીકળે છે ત્યારે અજાણ્યા તેના પર પગ પડી જાય છે. જ્યોતિષ શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે. રસ્તામાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે નકારાત્મકતા વધારે છે. તે વસ્તુઓ પર ભૂલથી પણ પગ ના મુકવો જોઈએ. ચાલો જાણીએ ટોટકાની વસ્તુઓ … Read more

આ પાંચ છોડ ઘરે લાવવાથી આવી શકે છે દરિદ્રતા, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્રમાં ઘણી એવી વાતો જણાવી છે કે જે કરવાથી અને ના કરવાથી જીવનમાં સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર વૃક્ષ- છોડ પણ આપણા જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે. ઘણા છોડ એવા છે જેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા આવે છે અને આર્થિક સ્થિતિ પણ ખરાબ થઇ જાય છે. ચાલી … Read more