Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Religous - Page 36 of 52 - Gujarat Beat

જીવવા માંગો છો લાંબુ જીવન તો ના કરો આ ભૂલ, નહીંતર ઓછી થઇ જશે ઉંમર

ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમનું વાહન ગરુડની વાતચીતનું વર્ણન છે.  તેમાં જીવન અને મૃત્યુ વિશે વિસ્તારમાં જણાવ્યું છે. આજના લેખમાં માનવ જીવનથી જોડાયેલ ભૂલો વિશે જણાવશું. જેને કરવાથી વ્યક્તિની ઉંમર ઘટી જાય છે. સનાતન ધર્મના ૧૮ પુરાણોમાં ગરુડ પુરાણનું અલગ મહત્વ છે. ગરુડ પુરાણમાં મૃત્યુ અને તેના પછી શું થાય છે. તેના વિશે વિસ્તારમાં … Read more

ઘરમાં લગાવો આ ચમત્કારિક છોડ, જલ્દીથી બનશે વિવાહના યોગ..

સારા જીવનની ઈચ્છા કોને નથી હોતી. તેવામાં હાલમાં લોકો સારું કરિયર બનાવવા માટે ઘણી મહેનત કરે છે પછી ભલે તે છોકરો હોય કે છોકરી. જો કે સારી નોકરી અને કરિયરના ચક્કરમાં ઘણી વ્યક્તિની ઉંમર ઘણી વધી જાય છે. જેના કારણે સંબંધો આવવાના બંધ થઇ જાય છે. તેવામાં માતા- પિતાથી લઈને બધાને લગ્નની ચિંતા થવા લાગે … Read more

ડિસેમ્બરમાં જરૂરથી અપનાવો આ ઉપાય, માં લક્ષ્મી પ્રસન્ન થઈને ભરી દેશે ખુશીઓથી ઝોળી

ડિસેમ્બર મહિનો શરુ થઇ ગયો છે. આ મહિનામાં કેટલીક ખાસ તિથિઓ પણ આવી રહી છે. તે તિથિઓમાં જો ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીજીની પૂજા- અર્ચના કરવામાં આવે તો તેમની કૃપા અને આશીર્વાદ મળે છે. શાસ્ત્રોમાં આ મહિનાને પવિત્ર અને માં લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવાનો માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં જો આ મહિને કેટલાક વિશેષ ઉપાયો કરો … Read more

વાસ્તુ શાસ્ત્રમાં ઘરની આ દિશાઓનું છે ખાસ મહત્વ, જાણો કઈ દિશામાં શું રાખવું

વાસ્તુ શાસ્ત્રનું વ્યક્તિના જીવનમાં ઘણું મહત્વ છે. લોકો ઘર બનાવે અથવા સજાવટ કરે અથવા સામાન રાખે દરેક વસ્તુમાં વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. સાચું વાસ્તુ વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. જયારે ખોટું વાસ્તુ વ્યક્તિનું જીવન બરબાદ પણ કરી શકે છે. તેનાથી ઘરમાં નાકારાત્મક્તાનું વાતાવરણ બને છે. આજે અમે ઘરની દિશાઓ વિશે વાત કરીશું. જ્યાં વાસ્તુ … Read more

ઘણો કામનો છે એક રૂપિયાના સિક્કાનો આ નાનકડો ઉપાય, સૌભાગ્યમાં બદલાઈ જશે દુર્ભાગ્ય

ખુબ મહેનત કર્યા પછી પણ જો તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે તો જ્યોતિષ શાસ્ત્રમાં એક રૂપિયાના સિક્કાના કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે. તેનાથી વ્યક્તિને આર્થિક તંગીથી છુટકારો મળી જાય છે. જીવનમાં દરેક વ્યક્તિને ઘણા ઉતાર- ચઢાવનો સામનો કરવો પડે છે. દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે. જેથી પરિવારને સુખ- સમૃદ્ધિ, … Read more

આ ત્રણ છોડ લગાવવાથી ઘરમાં રહેશે બરકત, માં લક્ષ્મી પણ રહેશે પ્રસન્ન.. જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્રમાં જીવન જીવવાના ઘણા નિયમો જણાવ્યા છે. માન્યતા છે કે તેને અપનાવાથી ઘરમાં સુખ- શાંતિ સાથે પ્રગતી પણ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં ક્રેસુલા, વાંસ અને તુલસીના છોડને ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ છોડ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. ક્રેસુલા છોડનું મતવ: ક્રેસુલા છોડને ભાગ્યશાળી છોડ પણ કહેવામાં આવે છે. … Read more

કરિયર અને વ્યાપારમાં પ્રગતિ માટે લાલ કિતાબમાં જણાવ્યા છે આ ઉપાય.. જાણો બીજી શું છે માન્યતા

લાલ કિતાબ જ્યોતિષ શાસ્ત્રનો એક ભાગ છે. તેને પહાડી વિદ્યા પણ કહેવામાં આવે છે. સાથે જ તેમાં કરિયર અને વ્યાપારમાં પ્રગતી મેળવવાના ઉપાયો પણ જણાવ્યા છે. લાલ કિતાબના ઉપાય ખુબ જ સરળ છે અને અસરકારક છે. સાથે જ લાલ કિતાબના ઉપાય કુંડળીના ગ્રહ દોષો દૂર કરે છે અને જીવનમાં પ્રગતી મેળવવાના નવા રસ્તા ખોલે છે. … Read more

૨૦૨૩ ના પહેલા જ દિવસે કરી લો આ જ્યોતિષીય ઉપાય, આખું વર્ષ નહીં રહે પૈસાની કમી

નવું વર્ષ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેનું આખું વર્ષ સારું રહે. આખું વર્ષ તેમના પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે. ભગવાનની કૃપાથી તેને જીવનમાં ઘણી પ્રગતિ મળે. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે આવનારું ૨૦૨૩ નું વર્ષ ખુશીઓથી ભરેલું રહે. તેવી સ્થિતિમાં લાલ કિતાબમાં કેટલાક ઉપાયો … Read more

જો મળી રહ્યા છે આ છ સંકેત તો સમજો લાગવાની છે લોટરી, માં લક્ષ્મી બરાબરના વરસાવશે પૈસા

હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. એક વાર દેવી લક્ષ્મી કોઈના પર પ્રસન્ન થઈ જાય તો તેને ધનવાન બનતા સમય નથી લાગતો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માં લક્ષ્મી આવતા પહેલા અનેક સંકેતો આપે છે. જો આ સંકેતોને સમયસર સમજી લેવામાં આવે તો વ્યક્તિને ફાયદો થાય છે. ઘરમાં કાળી કીડીઓનું આવવું: જ્યોતિષમાં કાળી કીડીને … Read more

ઘરમાં રાખેલી સાવરણી બદલી શકે છે તમારું કિસ્મત, બસ જાણી લો આ જરૂરી વાતો

સાવરણીનો ઉપયોગ ઘરની સફાઈ માટે કરવામાં આવતો હોય છે પરંતુ શું તમે જાણો છો કે તે ઘરમાં સુખ- સમૃદ્ધિ પણ લાવી શકે છે. વાસ્તુમાં સાવરણી સાથે જોડાયેલા કેટલાક નિયમો છે, જેને અનુસરીને આપણે ઘરનું ભાગ્ય બદલી શકીએ છીએ. અમે તમને જણાવીશું કે તમારે તમારા ઘરમાં સાવરણી કઈ દિશામાં રાખવી જોઈએ અને સાવરણી સાથે જોડાયેલી ટિપ્સ … Read more