Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Religous - Page 47 of 52 - Gujarat Beat

તુલસીની સાથે સાથે આ છોડવાઓનું કરમાવું પણ હોય છે અશુભ, આવી રીતે રાખો આ છોડવાઓનું ધ્યાન

હિંદુ ધર્મમાં ઘણા છોડને પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. ઘણી વાર છોડની કાળજી ના લઇ શકવાથી અથવા તેને પાણી ના આપવાને કારણે છોડ સુકાઈ જાય છે. આ છોડવાઓ કરમાઈ જવાથી કેટલાક અશુભ સંકેતો મળે છે. ભવિષ્યમાં આવનારી ઘટનાઓને લઈને સંકેત આપે છે. આવો જાણીએ આ સંકેતો વિશે. તુલસીને સૂકવવી: ઘણી વખત ઘરમાં થોડી બેદરકારીના કારણે ઘરના … Read more

આ પાંચ મંદિરોના દર્શન માત્રથી દુર થઇ જાય છે શનિનો પ્રકોપ, તેની પાછળ છે આ માન્યતા

હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જો કે કેટલીક જગ્યાએ શનિને પાપી ગ્રહ પણ કહેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિની કુંડળીમાં શનિની અશુભ સ્થિતિ નુકસાનકારક હોય છે. આ સાથે જ કર્મના દેવતા શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ વ્યક્તિને કાર્યો અનુસાર ફળ આપે છે. સાડાસાતી વખતે … Read more

શું તમે જાણો છો રાવણના મૃત્યુ પછી સુપર્ણખા સીતાને મળવા જંગલ ગયા હતા, પછી થયું એવું કે..

ભારતીય ઈતિહાસની સૌથી મહત્વની ઘટના રામ અને રાવણ સાથે જોડાયેલી છે, દરેક વ્યક્તિ તેના વિશે જાણતો જ હશે. રામાયણ રામ અને રાવણને મિલાવીને જ થયેલ છે. રામે સીતાના અપહરણનો બદલો લેવા માટે રાવણનો વધ કરી દીધો પરંતુ કોઈ એવું હતું કે જે સીતાને મળવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું. તે બીજું કોઈ નહીં પણ … Read more

મૃત્યુ પહેલા મળે છે આ સંકેત, આવા લક્ષણ દેખાય તો સમજો કાળ છે નજીક

જીવનનું સૌથી મોટું સત્ય છે મૃત્યુ જેને કોઈ ટાળી નથી શકતું. જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. દરેક વ્યક્તિના મૃત્યુનો સમય નિશ્ચિત છે પરંતુ અકાળ મૃત્યુને ભગવાનની શિક્ષા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં સુધી તેના વાસ્તવિક મૃત્યુનો સમય ના આવે ત્યાં સુધી તે શરીર વિના ભટકતો રહે છે. મૃત્યુ ક્યારે … Read more

ઘરેથી નિકળતી વખતે દેખાઈ જાય આ જાનવર તો થશે ધન લાભ, કામમાં મેળવશો સફળતા

જીવનમાં દરરોજ કંઈક ને કંઈક એવી ઘટનાઓ બનતી રહે છે. આપણે કેટલીક ઘટનાઓને ગુડ લક ગણીએ છીએ તો કેટલીક ઘટનાઓને બેડલક તરીકે જોતા હોઈએ છીએ. આ ઘટનાઓમાં કંઈક એવું બને છે જેના કારણે અચાનક ધન લાભ થાય છે, બગડેલું કામ થઇ જાય છે. નોકરીમાં સફળતા હાંસલ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ પરિણામ આપતી ઘટનાઓ … Read more

ગરમ લોઢી પર રોટલી બનાવતા પહેલા કરી લો આ નાનકડું કામ, માં લક્ષ્મીની કૃપાથી બની જશો ધનવાન

હિંદુ ધર્મમાં ધનની પ્રાપ્તિ માટે માં લક્ષ્મીની પૂજા કરવાનો વિધાન છે. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે હિંદુ ધર્મમાં તેવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી તમે સુખ, સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકો છો. પૂજાની સાથે આ ઉપાયો નિયમિતપણે કરવામાં આવે તો માં લક્ષ્મીની કૃપા હંમેશા ભક્તો પર બની રહે છે. તેમજ ઘરમાં આશીર્વાદના નવા … Read more

અર્જુનના રથ પર કેમ બેઠા હતા હનુમાન? જાણો મહાભારત સાથે જોડાયેલી આ રોચક વાત..!!

તમે બધાએ મહાભારતની કથા ઘણી વાર જોઇ અથવા સાંભળી હશે. એવું કહેવામાં આવે છે કે આ યુદ્ધમાં હનુમાનજી અર્જુનના રથ પર બેઠા હોવા પાછળનું વિશેષ કારણ છે. તેનું વર્ણન આનંદ રામાયણમાં આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તે જ વર્ણન વિશે જણાવીશું. વર્ણન અનુસાર, અર્જુન અને હનુમાનજી એકવાર રામેશ્વરમ મંદિરમાં મળે છે. આ … Read more

આ છોડને કહેવામાં આવે છે ‘પૈસાનું ચુંબક’, મની પ્લાન્ટ કરતા ક્યાંય વધારે બતાવે છે અસર

વાસ્તુ શાસ્ત્ર ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર વધારવાનું કામ કરતું હોય છે. વાસ્તુમાં તેવા અનેક છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ઘરમાં લગાવવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ પર અસર પડે છે. ઘણીવાર લોકો મની પ્લાન્ટ લગાવતા જોવા મળતા હોય છે અથવા તમે મની પ્લાન્ટ લગાવવાના નિયમો વિશે વાત કરતા સાંભળ્યા જ હશે પરંતુ … Read more

તુલસી- મની પ્લાન્ટ જ નહીં આ છોડ પણ હોય છે ખુબજ શુભ! લગાવતા જ ખેંચાઈ આવશે પૈસા

હિંદુ ધર્મ હોય, જ્યોતિષ શાસ્ત્ર હોય, વાસ્તુ શાસ્ત્ર હોય કે ચાઈનીઝ વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈ હોય, તેમાં કેટલીક વસ્તુઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેવું માનવામાં આવે છે કે આ વસ્તુઓ સૌભાગ્ય લાવે છે. વાતાવરણને પણ સકારાત્મક બનાવે છે. આ વસ્તુઓમાં કેટલાક ખાસ છોડ પણ સામેલ છે. તે છોડ સુખ અને સમૃદ્ધિ લાવે છે. જે … Read more

કોણ હતો એ બળવાન, જેની સાથે યુદ્ધમાં હારી ગયેલા પવનપુત્ર હનુમાન..!! જાણો

આ કહાની દ્વારા આજે તમને મહાબલી હનુમાન સાથે જોડાયેલી એક પૌરાણિક કથા અંગે જણાવવા જઈ રહ્યા છીએ. આપણા ધર્મ ગ્રંથો અનુસાર પવનપુત્ર હનુમાનને સૌથી શક્તિશાળી યોદ્ધા માનવામાં આવ્યા છે. પૌરાણિક કથાઓ અનુસાર અંજની પુત્ર હનુમાને પોતાના સંપૂર્ણ જીવનકાળમાં એક યોદ્ધા સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તો આવો જાણીએ કે હનુમાનજીના આ એકમાત્ર પરાજયની કથા … Read more