તુલસીની સાથે સાથે આ છોડવાઓનું કરમાવું પણ હોય છે અશુભ, આવી રીતે રાખો આ છોડવાઓનું ધ્યાન
હિંદુ ધર્મમાં ઘણા છોડને પૂજનીય સ્થાન પ્રાપ્ત છે. ઘણી વાર છોડની કાળજી ના લઇ શકવાથી અથવા તેને પાણી ના આપવાને કારણે છોડ સુકાઈ જાય છે. આ છોડવાઓ કરમાઈ જવાથી કેટલાક અશુભ સંકેતો મળે છે. ભવિષ્યમાં આવનારી ઘટનાઓને લઈને સંકેત આપે છે. આવો જાણીએ આ સંકેતો વિશે. તુલસીને સૂકવવી: ઘણી વખત ઘરમાં થોડી બેદરકારીના કારણે ઘરના … Read more