Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Gujarat Beat - Page 31 of 52 -

આ વસ્તુઓને મફતમાં લેવાથી નારાજ થઇ શકે છે શનિદેવ, જીવનમાં મચાવી દે છે ખળભળાટ

શનિદેવને ન્યાયના દેવતા અને કર્મ ફળદાતા કહેવામાં આવે છે. શનિદેવ વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે. શનિદેવની કોપ દ્રષ્ટિ ખુબ જ નુકસાનકારક માનવામાં આવે છે. તેવી સ્થિતિમાં દરેક વ્યક્તિ તેમનાથી બચવા માંગે છે. તેના માટે ઘણા પ્રકારના ઉપાયો પણ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવની કોપ દ્રષ્ટિથી બચવા માટે કેટલાક ઉપાયો જણાવ્યા છે. તેમાં જણાવ્યું … Read more

મોટામાં મોટી સમસ્યાને પણ દુર કરી દે છે આ છોડનું મૂળ, ઘરમાં લગાવવાથી ચમકી જશે કિસ્મત

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા છોડ વિશે જણાવ્યું છે જે વ્યક્તિનું ભાગ્ય ચમકવામાં મદદ કરે છે. તેમાંથી એક છોડ છે અપમાર્ગનો. આ છોડ વરસાદમાં ઘાસ સાથે ગમેત્યા ઉગી જાય છે પરંતુ તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય ચમકાવી શકે છે. ચાલો જાણીએ આ છોડ વિશે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને જીવનમાં … Read more

ઘરમાં લગાવી લો આ ચમત્કારિક છોડ, ચમકી જશે કિસ્મત.. ખેંચાઈ આવશે ધન- સંપત્તિ

સનાતન ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે પરિવારની સુખ- સમૃદ્ધિ ઘણી હદ સુધી વાસ્તુ શાસ્ત્ર પર નિર્ભર કરે છે. જે ઘરોમાં વાસ્તુનું ધ્યાન નથી આપવામાં આવતું ત્યાં ઘણી વાર નકારાત્મક ઘટનાઓ બનતી રહે છે. ઘરમાં રાખેલ દુર્વા ઘાસ પણ કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય ચમકાવી શકે છે અથવા બગાડી શકે … Read more

તુલસીના છોડમાં બાંધી દો આ એક વસ્તુ, એટલો પૈસો મળશે કે ધનની તિજોરી પડી જશે નાની

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં હંમેશા દેવી લક્ષ્મીજી વાસ કરે છે અને ભગવાન વિષ્ણુજીના વિશેષ આશીર્વાદ મળે છે. તુલસીનો છોડ વાતાવરણમાં સકારાત્મકતા લાવે છે. તેમજ ધન- સંપત્તિ, સુખ- સમૃદ્ધિ, ખુશીઓ મેળવવા માટે તુલસીનો છોડ ખુબ જ ઉપયોગી છે. તેના માટે … Read more

મૃત્યુ પછી આટલા દિવસો બાદ થાય છે માણસનો પુનર્જન્મ, આત્માએ કરવી પડે છે લાંબી મુસાફરી

ગરુડ પુરાણ પણ હિન્દુઓના ૧૮ મહાપુરાણોમાંથી એક છે. ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચે મૃત્યુ અને તેની પછીના જીવન વિશેની વાતચીતનું વર્ણન કરે છે. ગરુડ પુરાણમાં મૃત્યુ અને પુનર્જન્મ પછી આત્માની યાત્રાનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. તેવી સ્થિતિમાં આજે આપણે જાણીશું કે મૃત્યુ પછી માનવ આત્મા ક્યાં જાય છે અને … Read more

દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી નાખશે લવિંગના આ સરળ ઉપાય, સફળતા આવશે દ્વાર

ભારતીય ઘરોમાં લવિંગ એક ખુબ જ મહત્વપૂર્ણ મસાલો છે. તેના સિવાય માઉથ ફ્રેશનરના રૂપે પણ લવિંગ ખાવામાં આવે છે અને ઔષધિના રૂપમાં પણ લવિંગ ખુબ જ ઉપયોગી છે. પૂજા- પાઠથી લઈને તંત્ર- મંત્ર સુધી પણ લવિંગનો ખુબ જ ઉપયોગ થાય છે. તે બધા સિવાય જ્યોતિષીમાં પણ લવિંગના ટોટકા અને ઉપાય ખુબ જ અસરકારક માનવામાં આવે … Read more

સોપારીનો આ ઉપાય કરિયરમાં લાવશે અતિશય સફળતા, દિવસ રાત કરશો પ્રગતિ, વરસશે ખુબ પૈસો

જીવનમાં ઘણી વાર એવું થાય છે કે વ્યક્તિને ઘણી મહેનત કર્યા પછી પણ કોઈ કામમાં સફળતા નથી મળી શકતી તેના લીધે વ્યક્તિમાં નિરાશા રહેવા લાગે છે. તેની સાથે જ ઘરના ઝગડા અને વ્યાપાર વગેરેમાં નુકસાન પણ ઘરની પરેશાનીઓને વધારે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર તે ઘરમાં વાસ્તુદોષનું કારણ પણ હોય છે. જીવનમાં તે પરેશાનીઓ ઓછી કરવા … Read more

ઘરના મંદિર પાસે ગરોળી દેખાઈ અને પડવી શુભ કે અશુભ? જાણો માન્યતા

શરીરના કોઈ પણ અંગ પર ગરોળીનું પડવું અને ઘરમાં ગરોળી જોવાના ઘણા સંકેતો હોય છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં તેના શુભ અને અશુભ સંકેત જણાવ્યા છે. ચાલો જાણીએ કે ઘરના કયા સ્થાન અને શરીરના કયા અંગ પર ગરોળીનું પડવું કઈ વાતનો સંકેત માનવામાં આવે છે. ઘરના મદિરમાં ગરોળી દેખાવી: ઘરનું મદિર અથવા પૂજા સ્થળ પર … Read more

મની પ્લાન્ટમાં બાંધી દો આ એક વસ્તુ, રાતોરાત થશે કમાલ! ભરી ભરીને વરસશે પૈસા

ઘરમાં લગાવેલ છોડ ઘરની સુંદરતા નહી ઉર્જા પર ખુબ જ પ્રભાવ પાડે છે. ઉર્જાના આધારે જ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં છોડને શુભ- અશુભ માનવામાં આવે છે. તેમાં તુલસીનો છોડ અને મની પ્લાન્ટને ખુબ જ શુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ પૂજનીય છે અને સુખ- સમૃદ્ધિ આપે છે. સાથે જ મની પ્લાન્ટના નામથી જ જાહેર છે … Read more

શું તમે પણ ગાડીની ડેકીમાં રાખો છો આવી વસ્તુઓ? તરત હટાવી લો નહીંતર ભોગવવો પડશે શનિનો કહેર

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણી આસપાસની દરેક વસ્તુ કોઈ ને કોઈ ગ્રહથી પ્રભાવિત હોય છે. ઉપરાંત, તે વસ્તુઓ સકારાત્મક અથવા નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. ક્રૂર ગ્રહ ગણાતા શનિ લોખંડ, કાળો રંગ, તેલ વગેરે સાથે સંબંધિત છે. એટલા માટે જ્યોતિષ શાસ્ત્રમાં વાહનોને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે કારણ કે તે લોખંડથી બનેલા હોય છે અને … Read more