Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Gujarat Beat - Page 34 of 52 -

આ મંત્રમાં છે ૨૪ શક્તિનો નિવાસ, સાચી રીતે કરશો જાપ તો મળશે અપાર ધન- સફળતા

ગાયત્રી મંત્રના જાપથી સમસ્યાઓથી છુટકારો મળે છે. સાથે જ ગાયત્રી મંત્રમાં દરેક મનોકામના પૂરી કરવાની શક્તિ છે. ધર્મ- શાસ્ત્રોમાં તેને ખુબ જ શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે કારણ કે તેમાં ૨૪ શક્તિઓનો વાસ હોય છે. આ મંત્રનો જાપ કરવાથી તણાવ દૂર થાય છે. મનને શાંતિ મળે છે. વિચાર સકારાત્મક થાય છે. ધ્યાન વધે છે. જો … Read more

ખુબ જ ચમત્કારિક છે લીંબુના આ ઉપાય, કરતા જ સોનાની જેમ ચમકે છે ભાગ્ય, દરેક સમસ્યા થઇ જશે છુમંતર

રસોઈ ઘરમાં ઉપયોગમાં લેવાતી એવી ઘણી વસ્તુઓ છે જેમને જ્યોતિષ શાસ્ત્રમાં ખાસ મહત્વ આપ્યું છે. આ વસ્તુઓ ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે જ વ્યક્તિના જીવનની સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે. જેને કરવાથી વ્યક્તિના જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેમાંથી એક … Read more

મની પ્લાન્ટ અને દુધનો કરો આ ચમત્કારિક ઉપાય, ધન- સંપત્તિ અને પૈસાથી ભરાઈ જશે ઘર

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટનો સંબંધ બુધ અને કુબેર ગ્રહ સાથે હોવાનું કહેવાય છે. મની પ્લાન્ટની અસરથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જો તે યોગ્ય દિશામાં લગાવવામાં આવેલો હોય તો. ઘરમાં મની પ્લાન્ટને યોગ્ય દિશામાં લગાવવાથી પરિવારના સભ્યો પર સકારાત્મક અસર પડે છે. વેપાર અને નોકરીમાં ફાયદો થાય. આ સાથે ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે. … Read more

ભૂલથી પણ ઘરમાં ના રાખો આ જૂની વસ્તુઓ, નહીંતર બગડી જશે ગ્રહોની સ્થિતિ

કેટલીક જૂની વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. તેવી વસ્તુઓ રાખવાથી ગ્રહોનો ખરાબ પ્રભાવ પડે છે. ઘરમાં રાખેલ તે જૂની વસ્તુઓ જીવનમાં અડચણોનું કારણ બને છે. ઘણા લોકો ઘરમાં જૂની અને તૂટેલી વસ્તુઓ રાખે છે. તેવી વસ્તુઓ રાખવાથી ઘરમાં પરેશાનીઓ આવી શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ- શાંતિની પાછળ આપણા ઘરમાં રાખવામાં આવેલી … Read more

ડિસેમ્બરમાં ક્યારેય પણ ઘરે લઇ આવો આ ગુડ લક વસ્તુ, ૨૦૨૩ માં દેખાશે ચમત્કાર.. પૈસાથી ભરાયેલી રહેશે તિજોરી

નવું વર્ષ ૨૦૨૩ ની શરુવાતમાં હવે થોડા જ દિવસો રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવું વર્ષ તેમના માટે ભાગ્યશાળી હોય. ખુશીઓથી ભરેલું રહે. વર્ષભર માં લક્ષ્મીજીના આશીર્વાદ મળતા રહે. તેના માટે વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક શુભ વાતો જણાવી છે. માં લક્ષ્મીજીના આશીર્વાદથી વર્ષભર ધનની અછત નથી રહેતી. તેવામાં ડિસેમ્બર મહિનામાં આ વસ્તુઓ … Read more

રાજાથી રંક બનાવી દેશે આ આદતો, જો ગરીબીથી બચવું છે તો તરત કરી લો અંતર

આપણી કેટલીક આદતો ગરીબીનું કારણ બની શકે છે. ગરુડ પુરાણ અનુસાર આપણા કર્મો પર જ ભવિષ્ય નિર્ભર કરે છે. જો ખરાબ કામ કરવામાં આવે તો તેનું પરિણામ પણ ખરાબ જ હોય છે. ગરીબીથી બચવું છે તો આ આદતો છોડવી જરૂરી છે. અઢાર પુરાણોમાં ગરુડ પુરાણનું મહત્વ ખાસ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં ઘણી વાતોનો ઉલ્લેખ … Read more

ખુબજ ચમત્કારિક હોય છે હવનની રાખ, આ ઉપાયો કરવાથી ઘરમાં રહેશે બરકત, વરસશે અતિશય પૈસા

શાસ્ત્રોમાં જણાવેલ છે  કે હવન કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. ખરાબ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. હિંદુ ધર્મમાં પ્રાચીન સમયથી જ હવનની પરંપરા છે. કહેવાય છે કે ઘરમાં હવન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ છે કે કોઈ પણ પૂજા- પાઠ અથવા કોઈ ખાસ પ્રસંગે હવન … Read more

નવું વર્ષ શરુ થતા પહેલા ઘરે લાવો આ છ વસ્તુ, ધન- ધાન્યની નહીં થાય કમી! જાણો

વર્ષ ૨૦૨૨ પૂરું થવા જઈ રહ્યું છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવું વર્ષ આવતાની સાથે જ આપણા જીવનમાં આવનારી સમસ્યાઓ અને દુઃખોનો અંત આવે. નવું વર્ષ ૨૦૨૩ દરેક માટે મંગલમય બની રહે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સુખ-સમૃદ્ધિ લઈને આવે અને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે. વાસ્તુ શાસ્ત્રમાં એવી ઘણી બધી શુભ … Read more

ઘર માટે સુપર લકી હોય છે આ પક્ષી, પરંતુ વર્તો સાવધાની નહીંતર મળી શકે છે શ્રાપ

ઘણા લોકોને પશુ- પક્ષીઓને પાળવાનો શોખ હોય છે. કેટલાક લોકો રખેવાળી માટે પણ જાનવરો પાળતા હોય છે. તમને મોટાભાગના ઘરોમાં કૂતરા, બિલાડી અને સસલા જોવા મળશે પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ અનુસાર પોપટ ખૂબ જ શુભ પક્ષી છે. તેનો અવાજ જેટલો મધુર હોય છે તેટલો જ તે જોવામાં પણ મનમોહક હોય છે. તેને … Read more

સોનું પહેરીને કરશો આ કામ તો થઇ શકો છો દુર્ઘટનાનો શિકાર! જાણી લો નહીંતર પસ્તાશો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોનું પહેરવાથી દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. જો કે, સોનું પહેરવાથી દરેક રાશિઓને શુભ પરિણામ નથી મળતા. આ સાથે સોનું પહેરવામાં થયેલી ભૂલો પણ લાભની જગ્યાએ મોટું નુકસાન કરાવી શકે છે. ચાલો જાણીએ કે સોનું પહેરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સોનું પહેરવાથી ગ્રહોના શુભ અને … Read more