Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Gujarat Beat - Page 38 of 52 -

તુલસીમાં જળ ચડાવતી વખતે કરો આ મંત્રનું ઉચ્ચારણ, ઘરમાં આવશે ખુશહાલી

સનાતન ધર્મમાં તુલસીને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. તેને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. મોટાભાગના લોકો ઘરમાં સકારાત્મક ઉર્જા માટે તુલસીનો છોડ લગાવે છે અને તેની પૂજા કરે છે. આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે, તેથી તુલસી ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે. તેના પાન વિના ભગવાન વિષ્ણુને ભોજન અર્પણ નથી … Read more

આ પાંચ વસ્તુ ઘરમાં રાખવાથી ભરાયેલી રહે છે તિજોરી, સમુદ્ર મંથન સાથે છે ખાસ કનેક્શન

હિંદુ પૌરાણિક ગ્રંથોમાં દેવતાઓ અને અસુરો વચ્ચેના અનેક યુદ્ધો અને વાર્તાઓનો ઉલ્લેખ છે. પરંતુ સૌથી લોકપ્રિય વાર્તા સમુદ્ર મંથનની છે, જે દેવતાઓ અને અસુરોએ સાથે મળીને પૂર્ણ કરી હતી. વાસ્તવમાં મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગમાં વૈભવ, ઐશ્વર્ય અને ધન સમાપ્ત થઇ ગયું હતું. આ પછી દેવતાઓ શ્રી હરિ નારાયણ પાસે પહોંચ્યા. પછી તેણે સાગર મંથનનો … Read more

નાના- નાના પાંદડાવાળા આ છોડ હોય છે ખુબજ ચમત્કારિક, કુબેર દેવની કૃપાથી ખાલી નથી થતી તિજોરી

ઘરમાં રહેલા વાસ્તુ શાસ્ત્રમાં વાસ્તુ અને ઘરની અન્ય સમસ્યાઓ દૂર કરવા માટે કેટલાક છોડનું વર્ણન કરવામાં આવ્યું છે. તેને યોગ્ય જગ્યાએ અને યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. વાસ્તુ દોષ દૂર થાય છે અને પરિવારના સભ્યોની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા કેટલાક છોડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે … Read more

ઘરની ગેલેરી- આંગણામાં દેખાઈ જાય આ પક્ષી તો ખુલી જાય છે નસીબ, તરત શરુ થઇ જશે સોનેરી દિવસ

જીવનમાં સારો અને ખરાબ બંને સમય આવે છે. તે સારા અને ખરાબ સમયના આગમન પહેલા અલગ અલગ રીતે સંકેતો પણ આપે છે. ધર્મ, જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર ઉપરાંત તેવા શુભ- અશુભ સંકેતોનું પણ શુકન શાસ્ત્રમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આજે આપણે તેવા જ કેટલાક શુભ સંકેતો વિશે જાણીએ જે આપણને જીવનની સામાન્ય ઘટનાઓ જેવી … Read more

શનિની મહાદશા ક્યાં સુધી રહે છે, જાણો નુકસાન અને ખાસ ઉપાય

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. માન્યતા છે કે વ્યક્તિના સારા અને ખરાબ કર્મ અનુસાર ફળ શનિદેવ પ્રદાન કરે છે. તેવામાં જે લોકો સારા કર્મ કરે છે, તેમના પર શનિદેવની કૃપા રહે છે. ત્યાં જે લોકો ખરાબ કર્મ કરે છે, તેમને શનિદેવ દંડ આપે છે. કહેવાય છે કે શનિદેવના નકારાત્મક પ્રભાવથી વ્યક્તિ કોઇપણ … Read more

ચુંબકની જેમ પૈસાને પોતાની તરફ ખેંચે છે વાસ્તુના આ ઉપાય, તિજોરીમાં રહેલા ધનમાં થવા લાગે છે વૃદ્ધિ

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જે ચુંબકની જેમ પૈસાને આકર્ષવાનું કામ કરે છે. આજે આપણે એવા જ કેટલાક ઉપાયો વિશે જાણીશું જેને કરવાથી વ્યક્તિની સંપત્તિ અનેક ગણી ઝડપે વધવા લાગે છે. વાસ્તુ જાણકારો અનુસાર વાસ્તુ દોષ, નકારાત્મકતા વગેરે વ્યક્તિની પ્રગતિ, ઘરની પ્રગતી, દેવી લક્ષ્મીજીના આગમન વગેરેમાં અડચણો ઉભી કરે છે. ઘણી વખત વ્યક્તિ … Read more

એકદમ ચમત્કારિક છે મીઠાના સાત ઉપાય, ખોલી દે છે બંધ કિસ્મતના તાળા, ભિખારી પણ બની જાય છે રાજા

દરેક રસોઈ ઘરમાં મીઠું જરૂર મળી જાય છે. મીઠું ભોજનનો સ્વાદ વધારે છે. તેના વગર દરેક ભોજન અધૂરું રહી જાય છે પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિથી મીઠું એક મહત્વપૂર્ણ વસ્તુ છે. તેના કેટલાક ખાસ ઉપાય કરીને તમે તમારા જીવનની ઘણી સમસ્યાઓનું નિવાકરણ લાવી શકો છો. એક ચપટી મીઠું તમારું જીવન બદલી … Read more

ગુલાબના ફૂલનો આ ઉપાય બનાવી દેશે ધનવાન, અમીરોમાં થવા લાગશે તમારી ગણતરી

જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી વ્યક્તિની દરેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. જે લોકો આર્થિક સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે તેમના માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. તેમાંથી એક છે ગુલાબના ફૂલનો ઉપાય. ગુલાબના ફૂલના આ ઉપાય તમારું નસીબ બદલી શકે છે. ગુલાબનું ફૂલ પણ માં લક્ષ્મીજીને ખૂબ પ્રિય છે. … Read more

રવિવારે કરી લો આ નાના- નાના કામ, બીમારીઓથી મળશે મુક્તિ, પ્રાપ્ત થશે સુખ- શાંતિ- સમૃદ્ધિ

શાસ્ત્રો અનુસાર કળયુગમાં સૂર્યદેવ એકમાત્ર એવા દેવતા છે જે ભક્તોને નિયમિત રૂપે દર્શન આપે છે. તેવી સ્થિતિમાં સૂર્ય ભગવાનના આશીર્વાદ મેળવવા માટે વ્યક્તિએ દરરોજ સ્નાન કર્યા પછી તેમને જળ ચઢાવવું જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને જીવનશક્તિ, માનસિક શાંતિ, ઉર્જા અને જીવનમાં સફળતા મળે છે. સૂર્ય ભગવાનની કૃપાથી … Read more

આ દિશામાં તુલસી લગાવવી માનવામાં આવે છે શુભ, નથી થતી ધન- ધાન્યની કમી

તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં માં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની કૃપા રહે છે. ધાર્મિક રીતે તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી માં લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાના કેટલાક ખાસ નિયમો છે જેનું … Read more