Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
RELIGIOUS Archives - Page 32 of 50 - Gujarat Beat

મની પ્લાન્ટ વાસ્તુ: ચુંબકની જેમ પૈસા ખેંચે છે આ છોડ, પણ ગરીબ કરી દે છે આ ભૂલો

ઘરમાં મની પ્લાન્ટ હોવાથી સુખ- સમૃદ્ધિમાં વધારો કરે છે. ધન આપવાના કારણે આ છોડનું નામ મની પ્લાન્ટ પડયું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં મની પ્લાન્ટ હોય છે ત્યાં હંમેશા માં લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહે છે. જો કે મની પ્લાન્ટ લગાવવામાં ઘણી ભૂલો ધન લાભની જગ્યાએ નુકસાન કરાવી શકે છે. જો ઘરમાં મની પ્લાન્ટ હોય … Read more

આ પાંચ વસ્તુનું હાથમાંથી અચાનક પડવું આપે છે અશુભ સંકેત, જીવનમાં આવે છે કોઈ તોફાન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હાથથી કેટલીક વસ્તુઓનું પડવું અશુભ માનવામાં આવે છે. તે વસ્તુઓ વ્યક્તિના સારા- ખરાબ સમય તરફ ઈશારો કરે છે. જો તમારા હાથથી પણ એવી કોઈ વસ્તુ પડે છે તો સમજી જાઓ કે તમારો પરેશાનીઓ ભર્યો સમય આવવાનો છે. ચાંલ્લો જાણીએ એવી જ કેટલીક વસ્તુઓ વિશે. દૂધ: જ્યોતિષ શાસ્ત્રમાં દૂધ ઢોરાવું અથવા ઉકાળતા સમયે … Read more

પર્સમાં આ વસ્તુઓ રાખવાથી આર્થિક હાનિની છે માન્યતા.. જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

કઈ વસ્તુને કયા સ્થાન પર રાખવું જોઈએ અને તેના કયા ફાયદા અને નુકસાન છે. તેના વિશે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યું છે. સાથે જ તેના શુભ અને અશુભ પ્રભાવો વિશે પણ જાણકારી આપવામાં આવી છે. પર્સમાં કઈ વસ્તુઓ રાખવાથી આર્થિક નુકસાન થવાની માન્યતા છે. ચાલો તેના વિશે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જાણીએ. સામાન્ય રીતે બધા પર્સમાં પૈસાની સાથે … Read more

સૂર્યદેવને અર્ધ્ય દેતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, જાણો વૈજ્ઞાનિક અને જ્યોતિષીય લાભ

વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના અશુભ પ્રભાવને દૂર કરવા માટે મંત્ર, ઉપાય અને રત્નોનું વર્ણન મળે છે. આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ સૂર્યદેવથી સંબંધિત ઉપાયો વિશે. તમને જણાવી દઈએ કે સૂર્યદેવને ગ્રહોના રાજા માનવામાં આવે છે અને જે વ્યક્તિને સૂર્યદેવના આશીર્વાદ મળી જાય છે તે વ્યક્તિ જીવનમાં માન- સન્માન અને લોકપ્રિયતા મેળવે છે. તેથી … Read more

નવા વર્ષની શરુઆત પહેલા કરી લો આ વાસ્તુના પાંચ ઉપાય, ઘરે આવશે સુખ- સમૃદ્ધિ

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના નવા વર્ષની શરુઆત ખુબ જ શુભ રીતે થાય. નવા વર્ષના આગમન પહેલા લોકો જાત જાતના ઉપાય કરે છે. વાસ્તુમાં ઘણા એવા ઉપાયો જણાવ્યા છે જેના ઉપયોગથી તમે તમારા ઘરમાં સુખ- સમૃદ્ધિ લાવી શકો છો. જો તમે પણ વર્ષ ૨૦૨૩ ની શરૂવાત ખુબ જ શાનદાર રીતે કરવા ઈચ્છો છો … Read more

રસ્તામાં પડેલી હોય મંતરેલી આ વસ્તુઓ તો ભૂલથી પણ ના કરો આ કામ, ઘેરાઈ જશો તકલીફમાં

જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાયો છે જે રાત્રે કરવામાં આવે છે અને જયારે લોકો સવારે નીકળે છે ત્યારે અજાણ્યા તેના પર પગ પડી જાય છે. જ્યોતિષ શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવે છે. રસ્તામાં કેટલીક એવી વસ્તુઓ હોય છે જે નકારાત્મકતા વધારે છે. તે વસ્તુઓ પર ભૂલથી પણ પગ ના મુકવો જોઈએ. ચાલો જાણીએ ટોટકાની વસ્તુઓ … Read more

આ પાંચ છોડ ઘરે લાવવાથી આવી શકે છે દરિદ્રતા, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્રમાં ઘણી એવી વાતો જણાવી છે કે જે કરવાથી અને ના કરવાથી જીવનમાં સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર વૃક્ષ- છોડ પણ આપણા જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે. ઘણા છોડ એવા છે જેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા આવે છે અને આર્થિક સ્થિતિ પણ ખરાબ થઇ જાય છે. ચાલી … Read more

ઘરમાં કબુતરનું આવવું શુભ કે અશુભ? મળે છે આ સંકેત.. કરો આ કામ

હિંદુ ધર્મમાં ઘણી પ્રકારની માન્યતાઓ છે અને ઘણી વસ્તુઓ શુભ અથવા અશુભ માનીને જોવામાં આવે છે. શુકનશાસ્ત્રમાં પશુ- પક્ષીઓથી સંબંધિત સંકેતોનું ખાસ મહત્વ માનવામાં આવે છે. કબૂતરને સુખ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. કેટલાક લોકો કબૂતરને માં લક્ષ્મીજીનું ભક્ત માને છે અને ઘરમાં તેને શુભ જણાવે છે તો કેટલાક લોકોનું માનવું છે કે કબૂતરનું … Read more

માટીની આ પાંચ વસ્તુનો ઉપયોગ પણ ચમકાવી શકે છે કિસ્મત, આજે જ લઇ આવો ઘરે અને જુઓ ચમત્કાર

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુનું ખાસ મહત્વ છે. હિંદુ ધર્મમાં પૂજા- પાઠ દરમિયાન માટીની વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે માટીના દિવેલીયા, ભગવાનની મૂર્તિઓ અને વાસણ વગેરે. શાસ્ત્રોમાં પણ માટીથી બનેલ વસ્તુના ઉપયોગ પર ખાસ ભાર આપ્યો છે. વાસ્તુ શાસ્ત્રમાં કહેવાહ છે કે માટીની વસ્તુઓને જો ઘરમાં રાખવામાં આવે તો … Read more

તુલસીના છોડથી કમ નથી આ નાનકડો છોડ, સાચી દિશામાં લગાવ્યે જાણે પૈસાનું ઝાડ લગાવ્યું

વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ- છોડને વિશે વિશેષ રૂપથી જણાવ્યું છે. કહેવાય છે કે ઘરમાં લાગેલ વૃક્ષ- છોડ સુખ- સમૃદ્ધિ અને પ્રગતી લાવે છે. ઘરમાં હાજર નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે સાચી દિશા અને સાચી જગ્યા પર છોડ લગાવવા ખુબ જ જરુરી છે. વાસ્તુ જાણકારો અનુસાર કેટલાક છોડ ઘરની અંદર લગાવવામાં આવે છે અને કેટલાક છોડની જગ્યા … Read more