ઘરમાં લગાવી લો આ ચમત્કારિક છોડ, ચમકી જશે કિસ્મત.. ખેંચાઈ આવશે ધન- સંપત્તિ

સનાતન ધર્મમાં વાસ્તુ શાસ્ત્રને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. કહેવાય છે કે પરિવારની સુખ- સમૃદ્ધિ ઘણી હદ સુધી વાસ્તુ શાસ્ત્ર પર નિર્ભર કરે છે. જે ઘરોમાં વાસ્તુનું ધ્યાન નથી આપવામાં આવતું ત્યાં ઘણી વાર નકારાત્મક ઘટનાઓ બનતી રહે છે. ઘરમાં રાખેલ દુર્વા ઘાસ પણ કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય ચમકાવી શકે છે અથવા બગાડી શકે … Read more

તુલસીના છોડમાં બાંધી દો આ એક વસ્તુ, એટલો પૈસો મળશે કે ધનની તિજોરી પડી જશે નાની

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં હંમેશા દેવી લક્ષ્મીજી વાસ કરે છે અને ભગવાન વિષ્ણુજીના વિશેષ આશીર્વાદ મળે છે. તુલસીનો છોડ વાતાવરણમાં સકારાત્મકતા લાવે છે. તેમજ ધન- સંપત્તિ, સુખ- સમૃદ્ધિ, ખુશીઓ મેળવવા માટે તુલસીનો છોડ ખુબ જ ઉપયોગી છે. તેના માટે … Read more

ઘરના મંદિર પાસે ગરોળી દેખાઈ અને પડવી શુભ કે અશુભ? જાણો માન્યતા

શરીરના કોઈ પણ અંગ પર ગરોળીનું પડવું અને ઘરમાં ગરોળી જોવાના ઘણા સંકેતો હોય છે. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં તેના શુભ અને અશુભ સંકેત જણાવ્યા છે. ચાલો જાણીએ કે ઘરના કયા સ્થાન અને શરીરના કયા અંગ પર ગરોળીનું પડવું કઈ વાતનો સંકેત માનવામાં આવે છે. ઘરના મદિરમાં ગરોળી દેખાવી: ઘરનું મદિર અથવા પૂજા સ્થળ પર … Read more

મની પ્લાન્ટમાં બાંધી દો આ એક વસ્તુ, રાતોરાત થશે કમાલ! ભરી ભરીને વરસશે પૈસા

ઘરમાં લગાવેલ છોડ ઘરની સુંદરતા નહી ઉર્જા પર ખુબ જ પ્રભાવ પાડે છે. ઉર્જાના આધારે જ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં છોડને શુભ- અશુભ માનવામાં આવે છે. તેમાં તુલસીનો છોડ અને મની પ્લાન્ટને ખુબ જ શુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ પૂજનીય છે અને સુખ- સમૃદ્ધિ આપે છે. સાથે જ મની પ્લાન્ટના નામથી જ જાહેર છે … Read more

સાત ઘોડાવાળી આ તસ્વીર ચમકાવશે કિસ્મતના સિતારા, આ દિશામાં લગાવવાથી થાય છે ફાયદા

વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં પેન્ટિંગ લગાવવાના કેટલક નિયમો જણાવ્યા છે. જાણકારો અનુસાર ઘરમાં લાગેલ પેન્ટિંગ ઘરનું સુખ અને દુખ નક્કી કરે છે. તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે ઘરમાં પેન્ટિંગ કઈ વસ્તુની લગાવી છે અને કઈ દિશામાં લગાવી છે. તમને જણાવી દઈએ કે એક એવી જ પેન્ટિંગ ઘરમાં લગાવવાથી પરિવારના સભ્યોની પ્રગતી થાય … Read more

આ પાંચ પવિત્ર જગ્યાઓ પર નિવાસ કરે છે માં લક્ષ્મીજી, જાણો તેમની કૃપા શું કરવું..

માં લક્ષ્મીજીને ધન- સમૃદ્ધિના દેવી કહેવામાં આવે છે. માં લક્ષ્મીજીના આગમન માટે પૂજા અને વ્રત કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે પાંચ એવી પવિત્ર જગ્યા પણ છે જ્યાં માં લક્ષ્મીજી વાસ કરે છે. લક્ષ્મીજીને ચંચળ કહેવામાં આવે છે. તેથી તેમની અવરજવર જીવનમાં થતી રહે છે પરંતુ કેટલીક એવી પવિત્ર જગ્યા પણ જણાવી … Read more

નવા વર્ષે ખુશહાલી અને સંપન્નતા માટે અજમાવો તજના આ ઉપાય

નવા વર્ષને સુખદ અને સંપન્ન બનાવવા માટે અલગ- અલગ ઉપાયો કરવામાં આવે છે. જેમાં તજથી જોડાયેલ ઉપાયો ખુબ જ અસરકારક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ મસાલાથી જોડાયેલ ઉપાયો ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેમાં તજનો પ્રયોગ ખુબ જ ખાસ માનવામાં આવે છે. તજનો ઉપયોગ મંગળ અને શુક્ર ગ્રહ મજબૂત કરે છે. ચાલો જાણીએ … Read more

આ ઝાડના પાંદડા દુર કરી શકે છે બધા દુઃખ દર્દ, જાણો ચમત્કારિક ઉપાય

આસોપાલવનું વૃક્ષ આપણા માટે ખુબ જ ઉપયોગી છે. તે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. તે જ કારણ છે કે લોકો આ વૃક્ષને પોતાના ઘરમાં લગાવવાનું પસંદ કરે છે. ધાર્મિક માન્યતા છે કે આ વૃક્ષ ખૂબ જ શુભ છે તેને ઘરમાં લગાવવાથી તમામ દુ:ખ દૂર થાય છે. આ વૃક્ષના પાંદડા વિશેષ મહત્વના માનવામાં આવ્યા છે. તેના … Read more

લાલ ગુલાબનો આ ઉપાય બનાવી શકે છે ધનવાન, જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

વૃક્ષ- છોડ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં ફૂલોના પણ ઘણા મહત્વ જણાયા છે. સાથે જ ફૂલોના ઘણા ઉપાયો પણ જણાયા છે. લાલ ગુલાબના ફૂલનું વાસ્તુ શાસ્ત્રમાં ઘણું મહત્વ અને ઘણા ઉપાયો જણાવ્યા છે. માન્યતા છે કે આ ઉપાયો કરવાથી ગરીબી દૂર થાય છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે. ભગવાનની પૂજા- અર્ચનામાં પણ ફૂલ ખુબ જ મહત્વપૂર્ણ અને … Read more

આ ઉપાયોથી બેરોજગારી દુર થવાની છે માન્યતા, શું કહે છે શાસ્ત્ર

જ્યોતિષ શાસ્ત્ર અને લાલ કિતાબમાં એવા ઘણા ઉપાયો જણાવ્યા છે. જેને કરવાથી જીવનમાં સુખ- સમૃદ્ધિ મળવાની માન્યતા છે. સાથે જ બેરોજગારી દૂર કરવાના પણ ઘણા ઉપાયો જણાવ્યા છે. માન્યતા અનુસાર આ ઉપાયો કરવાથી બેરોજગારી દૂર થવાની સાથે જલ્દી નોકરી પણ મળે છે. ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્રમાં કયા ઉપાયો જણાવ્યા છે જેને કરવાથી બેરોજગારી દૂર થવાની … Read more