Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
Gujarati Beat, Author at Gujarat Beat - Page 5 of 10

ઘરમાં કબુતરનું આવવું શુભ કે અશુભ? મળે છે આ સંકેત.. કરો આ કામ

હિંદુ ધર્મમાં ઘણી પ્રકારની માન્યતાઓ છે અને ઘણી વસ્તુઓ શુભ અથવા અશુભ માનીને જોવામાં આવે છે. શુકનશાસ્ત્રમાં પશુ- પક્ષીઓથી સંબંધિત સંકેતોનું ખાસ મહત્વ માનવામાં આવે છે. કબૂતરને સુખ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે. કેટલાક લોકો કબૂતરને માં લક્ષ્મીજીનું ભક્ત માને છે અને ઘરમાં તેને શુભ જણાવે છે તો કેટલાક લોકોનું માનવું છે કે કબૂતરનું … Read more

માટીની આ પાંચ વસ્તુનો ઉપયોગ પણ ચમકાવી શકે છે કિસ્મત, આજે જ લઇ આવો ઘરે અને જુઓ ચમત્કાર

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઉપયોગમાં લેવાતી દરેક વસ્તુનું ખાસ મહત્વ છે. હિંદુ ધર્મમાં પૂજા- પાઠ દરમિયાન માટીની વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે માટીના દિવેલીયા, ભગવાનની મૂર્તિઓ અને વાસણ વગેરે. શાસ્ત્રોમાં પણ માટીથી બનેલ વસ્તુના ઉપયોગ પર ખાસ ભાર આપ્યો છે. વાસ્તુ શાસ્ત્રમાં કહેવાહ છે કે માટીની વસ્તુઓને જો ઘરમાં રાખવામાં આવે તો … Read more

તુલસીના છોડથી કમ નથી આ નાનકડો છોડ, સાચી દિશામાં લગાવ્યે જાણે પૈસાનું ઝાડ લગાવ્યું

વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ- છોડને વિશે વિશેષ રૂપથી જણાવ્યું છે. કહેવાય છે કે ઘરમાં લાગેલ વૃક્ષ- છોડ સુખ- સમૃદ્ધિ અને પ્રગતી લાવે છે. ઘરમાં હાજર નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે સાચી દિશા અને સાચી જગ્યા પર છોડ લગાવવા ખુબ જ જરુરી છે. વાસ્તુ જાણકારો અનુસાર કેટલાક છોડ ઘરની અંદર લગાવવામાં આવે છે અને કેટલાક છોડની જગ્યા … Read more

આ મંત્રમાં છે ૨૪ શક્તિનો નિવાસ, સાચી રીતે કરશો જાપ તો મળશે અપાર ધન- સફળતા

ગાયત્રી મંત્રના જાપથી સમસ્યાઓથી છુટકારો મળે છે. સાથે જ ગાયત્રી મંત્રમાં દરેક મનોકામના પૂરી કરવાની શક્તિ છે. ધર્મ- શાસ્ત્રોમાં તેને ખુબ જ શક્તિશાળી મંત્ર માનવામાં આવે છે કારણ કે તેમાં ૨૪ શક્તિઓનો વાસ હોય છે. આ મંત્રનો જાપ કરવાથી તણાવ દૂર થાય છે. મનને શાંતિ મળે છે. વિચાર સકારાત્મક થાય છે. ધ્યાન વધે છે. જો … Read more

ખુબ જ ચમત્કારિક છે લીંબુના આ ઉપાય, કરતા જ સોનાની જેમ ચમકે છે ભાગ્ય, દરેક સમસ્યા થઇ જશે છુમંતર

રસોઈ ઘરમાં ઉપયોગમાં લેવાતી એવી ઘણી વસ્તુઓ છે જેમને જ્યોતિષ શાસ્ત્રમાં ખાસ મહત્વ આપ્યું છે. આ વસ્તુઓ ભોજનનો સ્વાદ તો વધારે જ છે સાથે જ વ્યક્તિના જીવનની સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે. જેને કરવાથી વ્યક્તિના જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. તેમાંથી એક … Read more

ભૂલથી પણ ઘરમાં ના રાખો આ જૂની વસ્તુઓ, નહીંતર બગડી જશે ગ્રહોની સ્થિતિ

કેટલીક જૂની વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. તેવી વસ્તુઓ રાખવાથી ગ્રહોનો ખરાબ પ્રભાવ પડે છે. ઘરમાં રાખેલ તે જૂની વસ્તુઓ જીવનમાં અડચણોનું કારણ બને છે. ઘણા લોકો ઘરમાં જૂની અને તૂટેલી વસ્તુઓ રાખે છે. તેવી વસ્તુઓ રાખવાથી ઘરમાં પરેશાનીઓ આવી શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ- શાંતિની પાછળ આપણા ઘરમાં રાખવામાં આવેલી … Read more

ડિસેમ્બરમાં ક્યારેય પણ ઘરે લઇ આવો આ ગુડ લક વસ્તુ, ૨૦૨૩ માં દેખાશે ચમત્કાર.. પૈસાથી ભરાયેલી રહેશે તિજોરી

નવું વર્ષ ૨૦૨૩ ની શરુવાતમાં હવે થોડા જ દિવસો રહ્યા છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવું વર્ષ તેમના માટે ભાગ્યશાળી હોય. ખુશીઓથી ભરેલું રહે. વર્ષભર માં લક્ષ્મીજીના આશીર્વાદ મળતા રહે. તેના માટે વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક શુભ વાતો જણાવી છે. માં લક્ષ્મીજીના આશીર્વાદથી વર્ષભર ધનની અછત નથી રહેતી. તેવામાં ડિસેમ્બર મહિનામાં આ વસ્તુઓ … Read more

રાજાથી રંક બનાવી દેશે આ આદતો, જો ગરીબીથી બચવું છે તો તરત કરી લો અંતર

આપણી કેટલીક આદતો ગરીબીનું કારણ બની શકે છે. ગરુડ પુરાણ અનુસાર આપણા કર્મો પર જ ભવિષ્ય નિર્ભર કરે છે. જો ખરાબ કામ કરવામાં આવે તો તેનું પરિણામ પણ ખરાબ જ હોય છે. ગરીબીથી બચવું છે તો આ આદતો છોડવી જરૂરી છે. અઢાર પુરાણોમાં ગરુડ પુરાણનું મહત્વ ખાસ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં ઘણી વાતોનો ઉલ્લેખ … Read more

ખુબજ ચમત્કારિક હોય છે હવનની રાખ, આ ઉપાયો કરવાથી ઘરમાં રહેશે બરકત, વરસશે અતિશય પૈસા

શાસ્ત્રોમાં જણાવેલ છે  કે હવન કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. ખરાબ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. હિંદુ ધર્મમાં પ્રાચીન સમયથી જ હવનની પરંપરા છે. કહેવાય છે કે ઘરમાં હવન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ છે કે કોઈ પણ પૂજા- પાઠ અથવા કોઈ ખાસ પ્રસંગે હવન … Read more

કઈ ઉંમરે થશે તમારું ભાગ્યોદય, ક્યારે ચમકશે કિસ્મત? જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

દરેક જ્યોતિષના માધ્યમથી અથવા અન્ય કોઈ માધ્યમથી જાણવા ઈચ્છે છે કે તેમની કિસ્મતનું ભાગ્યોદય ક્યારે થશે? તેમની કિસ્મત ક્યારે ચમકશે અથવા તેમનો ખરાબ સમય ક્યારે દૂર થશે? દરેક જાણવા ઇચ્છે કે તેમના જીવનનો આર્થિક સંકટ ક્યારે દૂર થશે અને ઘણી વાર લોકો અસફળતાને ફૂટી કિસ્મત સાથે જોડીને દેખે છે. ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર શું કહે … Read more