Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
RELIGIOUS Archives - Page 23 of 50 - Gujarat Beat

ઘરના દરવાજે બાંધી દો આ વસ્તુ, હંમેશા પૈસાથી ભરાયેલી રહેશે તિજોરી.. જાણો

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના દરેક ખૂણા માટે, મુખ્ય દરવાજાથી લઈને ટેરેસ, બાલ્કની, રૂમ વગેરે માટે નિયમો આપવામાં આવ્યા છે. આ સાથે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાવવાના ઉપાયો પણ સમજાવવામાં આવ્યા છે. જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે. ઘરના લોકોની પ્રગતિ થાય. તેમનું સ્વાસ્થ્ય, આર્થિક સ્થિતિ અને સંબંધો સારા રહે. જો તમે પણ ધનવાન અને સુખી બનવા માંગો છો તો … Read more

જીવનના મોટામાં મોટા વિઘ્ન દુર કરે છે લવિંગના આ ઉપાય, ધનનો થવા લાગે છે વરસાદ

સારા જીવન માટે વ્યક્તિ સખત મહેનત કરે છે પરંતુ ઘણી વાર ભાગ્યનો સાથ ના મળવાથી મહેનતનું ફળ નથી મળી શકતું. જો કે બંધ ભાગ્ય ખોલવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાય જણાવ્યા છે. એવો જ એક ઉપાય લવિંગનો પણ છે. આજે અમે લવિંગના અસરકારક ઉપાયો વિશે વાત કરીશું. તેને અજમાવવાથી દરેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે … Read more

ઘરના મંદિરમાં આજે જ સ્થાપિત કરી દો આ સાત વસ્તુ, રૂપિયા- પૈસાથી માં લક્ષ્મી ભરી દેશે ઝોળી

ઘરમાં મંદિરની સ્થાપના કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેમજ માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે જ્યારે કોઈને આધ્યાત્મિક ચેતના જગાડવા, માનસિક શાંતિ મેળવવા, ભગવાનના આશીર્વાદ મેળવવા અથવા દુ:ખો સામે લડવા માટે આત્મવિશ્વાસની જરૂર હોય ત્યારે ઘરમાં પૂજા સ્થાન શ્રેષ્ઠ હોય છે. તેવી સ્થિતિમાં ઘરના મંદિરમાં કેટલીક … Read more

ઘરની આ દિશામાં રાખી લો આ એક જાદુઈ વસ્તુ, દિવસ- રાત છપ્પરફાડ ધન વરસાવશે કુબેર

કુબેર દેવને ધનના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પર કુબેર દેવની કૃપા વરસતી હોય તો તેને જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી થતી. કુબેર દેવને પ્રસન્ન કરવા માટે વાસ્તુના કેટલાક નિયમોનું ચોક્કસ પાલન કરો. કુબેર દેવને કોષાધ્યક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે કુબેર … Read more

શરીરના આ અંગ પર ગરોળી પડવાથી મળે છે રાજવી ઠાઠ માઠ, સૌભાગ્યની થાય છે પ્રાપ્તિ

ગરોળી એ એટલો નાનો જીવ છે કે તે સરળતાથી ઘરોમાં આવી જાય છે. ગરોળી શરીરના વિવિધ ભાગો પર પડવાને લઈને કંઈક ખરાબ થવાની આશંકાઓથી ડરેલા રહેતા હોય છે. ગરોળીનું પડવું ક્યારેક અશુભ પરિણામ આપે છે. લોકો એવું પણ માને છે કે જો શરીર પર ગરોળી પડી જાય તો વ્યક્તિનું દુર્ભાગ્ય થાય છે અને તે બીમાર … Read more

ઓશિકા નીચે આ વસ્તુઓ મુકીને સુઈ જાઓ, ચુંબકની જેમ ખેંચાઈ આવશે ધન.. સૂર્યની જેમ ચમકશે ભાગ્ય

વાસ્તુ શાસ્ત્રમાં એવા અનેક નાના- નાના ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી દેવી લક્ષ્મી આકર્ષિત થાય છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે સૂતી વખતે તકિયા નીચે કેટલીક વસ્તુઓ રાખવાથી આર્થિક લાભ થાય છે. પૈસા મેળવવાના ઉપાયઃ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં ક્યારેય પૈસાની કમી ન રહે. માં લક્ષ્મીનો નિવાસ બનેલો રહે. તે માટે … Read more

જૂની સાવરણી હટાવતા પહેલા જાણી લો આ વાત, ક્યાંક માલામાલ થવામાં ના થઇ જાય ચૂક!

ઘણીવાર એવું જોવા મળે છે કે જ્યારે પણ આપણે ઘરમાં કોઈ નવી વસ્તુ લાવીએ છીએ તો તરત જ જૂની વસ્તુ કાઢી નાખીએ છીએ. એ જ રીતે ઘરમાં નવી સાવરણી આવવા પર મહિલાઓ અજાણતામાં જૂની સાવરણીને કોઈ અયોગ્ય જગ્યાએ ફેંકી દે છે અથવા તે કોઈ ખોટા દિવસે સાવરણી ઘરની બહાર નિકાળે છે. જૂની સાવરણી જોડે એવું … Read more

ઘરમાં આ જગ્યાએ રાખી લો કપૂરનો ટુકડો, ક્યારેય નહીં થાય પૈસાની કમી, સામે ચાલીને આવશે સફળતા

કપૂર બાળવાથી વાતાવરણમાં સકારાત્મકતા આવે છે. તેથી જ પૂજામાં કપૂરનો ઉપયોગ મુખ્ય રીતે કરવામાં આવે છે. ખાસ કરીને કપૂર સળગાવીને આરતી કરવી સનાતન ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં રોજ કપૂર સળગાવવાથી પણ ઘણા ફાયદા થાય છે. તેના કારણે ઘરનું વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે. … Read more

લવિંગના આ ઉપાય હંમેશા માટે ખત્મ કરી શકે છે બુરો સમય, કરવું પડશે બસ આ કામ!

લવિંગનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે. ભારતમાં લવિંગનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા અને દવા તરીકે પણ થાય છે. આ સિવાય લવિંગનો ઉપયોગ પૂજા અને તંત્ર- મંત્રમાં પણ કરવામાં આવે છે. જ્યોતિષ અને લાલ કિતાબમાં લવિંગના ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે ખૂબ જ અસરકારક અને કાર્યક્ષમ ઉપાયો છે. આ ઉપાયો આર્થિક નુકસાન, દુર્ભાગ્ય અને … Read more

રાવણના મહેલમાં પણ હતી આવી સુવિધાઓ, કુબેરદેવે કર્યું હતું મહેલનું નિર્માણ

તમે બધાએ દરેક રામલીલામાં ભગવાન રામ અને રાવણના યુદ્ધના દ્રશ્યો જોયા જ હશે. રાવણના મહેલનો પ્રસંગ એમાં જરૂરથી આવે છે. તે મહેલ લંકામાં હતો, જેને હવે શ્રીલંકા કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે તે મહેલ કુબેર દેવે પોતે બનાવ્યો હતો. પરંતુ શ્રીલંકાના કયા ભાગમાં આટલો મોટો મહેલ છે, તે વિશે તમે ઘણીવાર મૂંઝવણમાં રહેશો. … Read more